By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    1 hour ago
    પ્રધાનમંત્રી મોદી SCO સમિટ માટે ચીન જશે, 2019 પછી પહેલી વાર ચીન જશે
    4 hours ago
    હવે એક પણ અફઘાનિસ્તાની પાકિસ્તાનમાં નહીં રહી શકે
    4 hours ago
    ઘાનામાં હેલિકોપ્ટર દુર્ઘટના :8 લોકોના મોત; સંરક્ષણ, પર્યાવરણ મંત્રીઓ પણ મૃત્યુ પામ્યા
    5 hours ago
    યુએસ લશ્કરી બેઝ પર ગોળીબાર: 2નાં મોત, 6 ઘાયલ, ફાઈરિંગ કરનારની ધરપકડ
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સારા – સુરક્ષિત માર્ગ વિના ટૉલટેકસ ન વસુલી શકાય : એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ
    60 minutes ago
    3 જવાન શહીદ: 15 ઈજાગ્રસ્ત
    1 hour ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    1 hour ago
    ક્રિકેટર યશ દયાલની ધરપકડ થશે : રાજસ્થાન હાઈકોર્ટે જામીન પર રોક ફગાવી
    1 hour ago
    SCનો સરકારને ઝટકો: વીજકંપનીઓને ચાર વર્ષમાં નાણાં ચૂકવવાનો આદેશ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    1 day ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    2 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    2 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    2 days ago
    India vs England: મોહમ્મદ સિરાજ હીરો, ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રખ્યાત જીત મેળવી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    1 day ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    3 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    3 days ago
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    5 days ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    3 hours ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    3 days ago
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 hour ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    2 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    3 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    1 week ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢમાં ‘અશાંત ધારો’ લાગુ કરવાની માંગ તેજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢમાં ‘અશાંત ધારો’ લાગુ કરવાની માંગ તેજ
જુનાગઢ

જૂનાગઢમાં ‘અશાંત ધારો’ લાગુ કરવાની માંગ તેજ

Khaskhabar Editor
Last updated: 2025/08/07 at 4:18 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢમાં ‘અશાંત ધારો’ લાગુ કરવા હિન્દુ સમાજની બેઠક યોજાઈ

આગામી 20મી ઓગસ્ટે કલેક્ટરને આવેદનપત્ર અપાશે
સામાજિક સમરસતા જાળવવા ‘અશાંત ધારા’ની આવશ્યકતા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ શહેરમાં વધી રહેલા ધાર્મિક તણાવ અને અમુક વિસ્તારોમાં થતી વસતીના માળખામાં ફેરફાર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ’અશાંત ધારો’ લાગુ કરવાની માંગણીએ જોર પકડ્યું છે. આ મુદ્દે હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા અને સરકાર સમક્ષ એકસંપ થઈને રજૂઆત કરવા માટે જોષીપરા વિસ્તારના સૂર્યમંદિર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જૂનાગઢના હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો અને વિવિધ હિન્દુ સંસ્થાઓના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શહેરના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણાએ ઘણા સમયથી આ મુદ્દે સરકાર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતો કરી રહ્યા છે. તેમણે અને અન્ય આગેવાનોએ જણાવ્યું કે શહેરના ખામધ્રોળ રોડ, જોષીપરા સહિતના અનેક વિસ્તારોમાંથી અશાંત ધારા માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે અશાંત ધારો લાગુ કરવાની માંગને વધુ અસરકારક બનાવવા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ નિર્ણય મુજબ, આગામી તારીખ 20 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 4 વાગ્યે જૂનાગઢનો સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થશે. આ રેલી સરદાર બાગ, ઝાંસીની રાણી સર્કલ પાસેથી શરૂ થશે અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી જશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના લોકોને આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કરવાનો હતો. બેઠકમાં હાજર રહેલા આગેવાનોએ સમાજના લોકોને અપીલ કરી કે, ચાલો, આપણે હિન્દુ સમાજ એક થઈને જૂનાગઢમાં અશાંત ધારાના આવેદનપત્ર આપવામાં જોડાઈએ અને આ માંગણીને વધુ મજબૂત બનાવીએ. આ રેલી દ્વારા જૂનાગઢના હિન્દુ સમાજની એકતા અને તેમની માંગણી પ્રત્યેની ગંભીરતાનો સંદેશો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ બેઠકમાં મેયર ધર્મેશ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન હરેશ પરસાણા, વિપક્ષ નેતા લલીત પરસાણા તેમજ સુર્ય મંદિરના મહંત અને નિર્ભય પુરોહીત, યોગીભાઇ પઢીયાર, અશોકભાઇ ભટ્ટ સહિતના હિન્દુ હિતરક્ષક સમિતિના આગેવાનો અને ખામધ્રોળ વિસ્તારના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને અશાંતધારો લાગુ કરવાની બુલંદ માંગણી કરી હતી.

‘અશાંત ધારો’ શું છે?
ગુજરાત સરકારે વર્ષ 1991માં ધ ગુજરાત એરિયાઝ (ટ્રાન્સફર ઓફ ઇમ્યુવેબલ પ્રોપર્ટી) એક્ટ-1991 લાગુ કર્યો હતો, જે સામાન્ય રીતે ’અશાંત ધારા’ તરીકે ઓળખાય છે. આ કાયદા હેઠળ, રાજ્ય સરકાર નોટિફાઈડ કરેલા વિસ્તારોમાં અમુક નિયમો લાગુ પાડે છે. આ નિયમો અનુસાર, કોઈ પણ વ્યક્તિ મિલકતનું વેચાણ, દાન, અથવા લીઝ પર આપતા પહેલાં જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. આ કાયદાનો મુખ્ય હેતુ કોમી તંગદિલીવાળા વિસ્તારોમાં મિલકતોના વેચાણને નિયંત્રિત કરી વસતીના માળખામાં અસંતુલન થતું અટકાવવાનો છે. જૂનાગઢમાં આ કાયદો લાગુ કરવાથી શહેરની સામાજિક સમરસતા જળવાઈ રહેશે તેવી સમાજની અપેક્ષા છે.

- Advertisement -

You Might Also Like

શ્રાવણ સુદ બારસ પર શ્રી સોમનાથ મહાદેવને પવિત્રા દર્શન શ્રૃંગાર કરાયો

‘જ્યાં સંસ્કૃત, ત્યાં સંસ્કૃતિ’ : વેરાવળમાં ટાવર ચોકથી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ

સોમનાથ-જેતપુર હાઇવેનું કામ વહેલી તકે પૂર્ણ કરવા પર ભાર: વડાલ પાસે ઓવરબ્રિજની માંગ

તાલાલા, ઊના, કોડિનાર, વેરાવળ, સુત્રાપાડા, ગીર ગઢડા તાલુકાના નિવૃત્ત સૈનિકોનું કલેકટરને આવેદન

જૂનાગઢમાં મહિલા કર્મયોગી દિવસની ઉજવણી: કાર્ય સ્થળે જાતીય સતામણી અંગે માહિતી અપાઇ

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રાવણ સુદ બારસ પર શ્રી સોમનાથ મહાદેવને પવિત્રા દર્શન શ્રૃંગાર કરાયો
Next Article મોરબી અને વાંકાનેરમાં પોલીસના દરોડા, 29 જુગારીઓ ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હેમુ ગઢવી હોલમાં 9 ઓગસ્ટે ગોપી-કિશન સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
પંચનાથ હોસ્પિટલમાં બે MD ફિઝિશિયનની નિમણૂક, દર્દીઓને મળશે વધુ સારી સારવાર
સ્વ. વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ ‘વિજય વ્હાલ સંગમ’ કાર્યક્રમ મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવાયો
આ વખતે લોકમેળામાં ભરપૂર મનોરંજન: ડાન્સ, મ્યુઝિક, ડ્રામા સહિત 34 આઈટમો
1974ના નવનિર્માણ આંદોલનમાં રાજકોટના અનેક યુવા નેતાઓએ સક્રિય ભૂમિકા ભજવી: ગોવિંદભાઈ પટેલ
દારૂની બોટલના પૈસાની ઉઘરાણી મુદ્દે યુવકનું અપહરણ કરી 8000 લૂંટી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શ્રાવણ સુદ બારસ પર શ્રી સોમનાથ મહાદેવને પવિત્રા દર્શન શ્રૃંગાર કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

‘જ્યાં સંસ્કૃત, ત્યાં સંસ્કૃતિ’ : વેરાવળમાં ટાવર ચોકથી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

સોમનાથ-જેતપુર હાઇવેનું કામ વહેલી તકે પૂર્ણ કરવા પર ભાર: વડાલ પાસે ઓવરબ્રિજની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?