By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    1 day ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    1 day ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    2 days ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    2 days ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રેડ વોર રોકવા ભારતનો માસ્ટર પ્લાન અમેરિકા સામે ટેરિફમાં 35% ઘટાડાની ફાઈનલ ઓફર
    2 hours ago
    ‘ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ લડો, નિયમ વાંચીને નહીં, આક્રોશ સાથે ડ્રગ્સની ચેઇન તોડો’
    3 hours ago
    વડાપ્રધાન મોદી દિલ્હીના ચર્ચમાં પહોંચ્યા : પ્રાર્થનામાં સામેલ
    3 hours ago
    પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને 101મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ
    3 hours ago
    ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા: ઙખ બનવાના દાવેદાર
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિજય હઝારે ટ્રોફી: એક જ દિવસમાં 22 સદી, ઐતિહાસિક રણ ચેઝ અને સ્કોર 574
    5 hours ago
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    1 day ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    2 days ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 week ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 month ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 month ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલ્હી અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના પરિવારને આપશે 10-10 લાખનું વળતર: અરવિંદ કેજરીવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દિલ્હી અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના પરિવારને આપશે 10-10 લાખનું વળતર: અરવિંદ કેજરીવાલ
રાષ્ટ્રીય

દિલ્હી અગ્નિકાંડમાં જીવ ગુમાવનારના પરિવારને આપશે 10-10 લાખનું વળતર: અરવિંદ કેજરીવાલ

Khaskhabar Editor
Last updated: 2022/05/14 at 1:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

– દિલ્હીના અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને વળતર પેટે આર્થિક મદદ કરતા કેજરીવાલે 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

– દિલ્હીમાં ગત રોજ બનેલી ભીષણ આગની દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા.

- Advertisement -

કેજરીવાલ સરકાર મૃતકના પરિવારને આપશે 10 લાખનું વળતર

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની નજીક આવેલા ઈલેક્ટ્રોનિક સામાનના ગોદામમાં ગત રોજ લાગેલી ભીષણ આગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને વળતર પેટે આર્થિક મદદ કરતા કેજરીવાલે 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દુર્ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. ઘટનાસ્થળે સ્થિતિનું આંકલન કરવા માટે દિલ્હી સીએમ કેજરીવાલની સાથે સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને દિલ્હી પ્રશાસન, દિલ્હી ફાયર સેવા વિભાગ, દિલ્હી પોલીસના ટોપના અધિકારી પણ હાજર રહ્યા હતા.

મળેલી માહિતી મુજબ, દિલ્હીમાં થયેલી આ ભયંકર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 27 થઈ ગઈ છે. તો વળી હજૂ પણ 25થી 27 લોકો ગુમ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનાામાં જ્યાં 60થી વધારે લોકો ઘાયલ હોવાની પણ સૂચના મળી છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તો બીજી તરફ પીએમ રાહત કોષમાંથી મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

CM Kejriwal visits Mundka blaze site, orders magisterial enquiry

Read @ANI Story | https://t.co/eIpVsg6GCr#Mundka #Mundkafiretragedy #ArvindKejriwal pic.twitter.com/BPFzb2B3ou

— ANI Digital (@ani_digital) May 14, 2022

મીડિયા સાથની વાતચીત દરમ્યાન, સીએમ અરવિંદ કેજરીવાલે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં મૃતદેહ ઘણા ક્ષતિગ્રસ્ત થયા છે. ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એફએસએલ દ્વારા ડીએનએ કરવામાં આવશે. જેથી ખબર પડે કે, મૃતદેહ કોના છે. ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, પીડિત પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

દિલ્હી સરકારના મજિસ્ટ્રેટે તપાસના ઓર્ડર આપ્યા છે. ઘટનામાં જેના મૃત્યુ થયા છે, તેમના પરિવારને 10-10 લાખનું વળતર આપવામાં આવશે. જે લોકો ઘાયલ થયા છે તેમને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. બે ભાઈઓની ધરપકડ થઈ છે. તપાસમાં જે પણ દોષિત હશે, તેમને છોડવામા આવશે નહીં.

Delhi Mundka Fire | Delhi government has ordered a magisterial enquiry into the incident. Families of the deceased will be given Rs 10 lakhs compensation while the injured will be given Rs 50,000 compensation: CM Arvind Kejriwal pic.twitter.com/MN6TmLPuiG

— ANI (@ANI) May 14, 2022

You Might Also Like

ટ્રેડ વોર રોકવા ભારતનો માસ્ટર પ્લાન અમેરિકા સામે ટેરિફમાં 35% ઘટાડાની ફાઈનલ ઓફર

‘ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ લડો, નિયમ વાંચીને નહીં, આક્રોશ સાથે ડ્રગ્સની ચેઇન તોડો’

વડાપ્રધાન મોદી દિલ્હીના ચર્ચમાં પહોંચ્યા : પ્રાર્થનામાં સામેલ

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને 101મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ

ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા: ઙખ બનવાના દાવેદાર

TAGGED: arvindkejriwal. દિલ્હી, delhi, fire, mundka, અરવિંદકેજરીવાલ, મુડકા
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભોંયરામાં કલ્પનાથી પણ ઘણું વધારે છે: જ્ઞાનવાપી મસ્જિદના સર્વ પછી બોલ્યા હિંદુ પક્ષના બિસેન
Next Article ટેસ્લાએ ભારતમાં લોન્ચિંગ પડતું મુકયું, એલોન મસ્કે સરકારની શરતો માનવાની મનાઇ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલા-સાસણ રોડ પર ખુલ્લી ગટરમાં 10 વર્ષનો બાળક પડી ગયો: જીવના જોખમે લોકોએ બચાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સોમનાથના શરણમાં અનંત અંબાણી: મહાદેવના દર્શન કરી રૂપિયા 5 કરોડનું દાન અર્પણ કર્યું
જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ ગદા પ્રદર્શન કરી ‘સાંસદ ખેલ મહોત્સવ’ના ફિનાલેને ખુલ્લો મૂક્યો
ઊના ધારાસભ્ય પર દારૂના ધંધામાં ભાગીદારી હોવાના આક્ષેપ કરનાર કેદીનું મોત નિપજ્યું
પવિત્ર તીર્થ દામોદર કુંડ ‘ઉપેક્ષા’નો શિકાર: શિવરાત્રી મેળા પૂર્વે તંત્ર સફાઈ માટે દોડ્યું
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને હટાવી ઉઉઘને ચાર્જ આપ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ટ્રેડ વોર રોકવા ભારતનો માસ્ટર પ્લાન અમેરિકા સામે ટેરિફમાં 35% ઘટાડાની ફાઈનલ ઓફર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

‘ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ લડો, નિયમ વાંચીને નહીં, આક્રોશ સાથે ડ્રગ્સની ચેઇન તોડો’

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી દિલ્હીના ચર્ચમાં પહોંચ્યા : પ્રાર્થનામાં સામેલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?