અદાલતે 16 માર્ચના હાજર થવા આદેશ આપ્યો હતો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ નીતિ મની લોંડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ સમિતિ દ્વારા જાહેર કરેલા સમન્સનું પાલન નહીં કરવા માટે ઇડીની ફરિયાદ પર મુખ્ય મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ દ્વારા તેમણે જાહેર કરેલા સમન્સ ને પડકાર ફેંકતા સત્ર ન્યાયાલયના દરવાજા ખટખટાવ્યા છે. આ પહેલા કોર્ટે કેજરીવાલને 16 માર્ચના હાજર થવા આદેશ આપ્યો હતો.
- Advertisement -
Delhi CM Arvind Kejriwal moves Sessions Court challenging summons issued to him by Additional Chief Metropolitan Magistrate on ED complaints for not complying with the summons issued by the central probe agency in the Delhi liquor policy money laundering case.
The court has… pic.twitter.com/eGnQIXs8Yw
— ANI (@ANI) March 14, 2024
- Advertisement -
ઈડીએ હાલમાં જ દિલ્હી દારૂ નીતિ મનીલોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જાહેર કરેલા સમન્સનું પાલન નહીં કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે બે વાર ફરિયાદ દાખલ કરી હતી.