સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
*સંદર્ભ: સત્સંગી જીવન, પ્રકરણ 2, અધ્યાય 34 તો હવે એ ઇતિહાસ સર્વવિદિત…
જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
‘જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે…
મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
પ્રમુખ સ્વામી પ્રેરિત પુસ્તક ‘સહજાનંદ ચરિત્ર’ના પૃષ્ઠ 116-117 માંથી... મહારાજે કહ્યું, ‘તો…
‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પુસ્તકમાં એક પણ સનાતની દેવી-દેવતાઓનું અપમાન ન કર્યું હોય…
હનુમાનજીએ વર્ણીને કહ્યું, ‘આપની આજ્ઞા હોય તો આપની સાથે સેવામાં રહું’
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક ‘નીલકંઠ ચરિત્ર’માં ભરી-ભરીને સનાતની દેવી-દેવતાઓના અપમાન જે પ્રમુખ સ્વામીને…
રાજકોટની સિતાજી ટાઉનશીપના ગર્ભપરીક્ષણના કાળાં કારસ્તાનમાં કોની સંડોવણી? અનેક તર્કવિતર્ક
ઈન્ડિયન મેડિકલ એસો.ની ટેકનિકલ ટીમ અને બીજા અન્ય લોકો સામે શંકાની સોય…
રાજકોટમાં ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતી સરોજ ડોડિયાનો પર્દાફાશ, કોઈ મોટી હોસ્પિટલની મીલીભગત?
મહિલા પાસે ગર્ભ પરિક્ષણ કરવા મશીન ક્યાંથી આવ્યું? અને કોની મદદથી ગર્ભપાત…
સ્વામિનારાયણ સંપ્રદાયે પરશુરામને પણ ન છોડ્યા!
બ્રહ્મસમાજ લાલઘૂમ સ્વામિનારાયણ સંપ્રદાયના ‘લીલાચરિત્રની વાતો’ પુસ્તકમાં પરશુરામ ભગવાનનું અપમાન થયું પુસ્તકમાં…
સરધાર મંદિરના નિત્યસ્વરૂપદાસ પણ ‘બફાટ અખાડા’માં જોડાયાં
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તો માત્ર ભગવાન સ્વામિનારાયણનાં મેનેજર છે! કપાળે ટીલાં,…