અજોડ સમાજસેવા ધારક અને સમાજનિર્માણના અનન્ય શિલ્પી જયંતિભાઇ કુંડલીયાએ કર્મધારાની અવિરત ગંગા વહેતી રાખી જયંતિભાઇ કુંડલીયાએ શૈક્ષ્ાણિક ક્ષ્ોત્રે, તબીબી ક્ષ્ોત્રે, સામાજીક ક્ષ્ોત્રે, ધામિર્ક ક્ષ્ોત્રે અને જ્ઞાતિ ક્ષ્ોત્રે ઉમદા દાન અર્પણ કરેલ તેની સંક્ષ્ાિપ્ત વિગત જોઇએ તો, શૈક્ષ્ાણિક ક્ષ્ોત્રે સ્વ.મીનાબેન જયંતિલાલ કુંડલીયા અંગે્રજી માધ્યમ મહિલા કોલેજ, સ્વ.મીનાબેન જયંતિલાલ કુંડલીયા ગુજરાતી માધ્યમ મહિલા કોમર્સ કોલેજ, સ્વ.મીનાબેન જયંતિલાલ કુંડલીયા બી.એડ. કોલેજ, સ્વ.મીનાબેન જયંતિલાલ કુંડલીયા બી.પી.એડ.કોલેજ, સ્વ.મીનાબેન જયંતિલાલ કુંડલીયા પી.ટી.સી. કોલેજ, સ્વ.મીનાબેન જયંતિલાલ સી.એ. ફાઉન્ડેશન કોલેજ, સ્વ.મીનાબેન જયંતિલાલ એમ઼કોમ઼ કોલેજ, સ્વ.મીનાબેન જયંતિલાલ બી.બી.એ. કોલેજ, સ્વ.મીનાબેન જયંતિલાલ યોગ પ્રશિક્ષ્ાણ કેન્દ્ર, સ્વ.મીનાબેન જયંતિલાલ આર્ટસ કોલેજ, પૂ.જશવંતીબેન જયંતિલાલ કુંડલીયા મીડીયમ ઇંગ્લીશ કોમર્સ કોલેજ, પૂ.જશવંતીબેન જયંતિલાલ કુંડલીયા ગુજરાતી માધ્યમ કોમર્સ કોલેજ, પૂ.જશવંતીબેન જયંતિલાલ કુંડલીયા કોમ્પ્યુટર સાયન્સ સેન્ટર, પૂ.જશવંતીબેન જયંતિલાલ કુંડલીયા ફીઝીકલ એજ્યુકેશન સેન્ટર, આ તમામ શૈક્ષ્ાણિક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન અર્પણ કરેલ છે.
તબીબી ક્ષ્ોત્રે કેન્સર હોસ્પીટલ-રાજકોટ, એ.વી.જસાણી ટી.બી. હોસ્પીટલ-રાજકોટ, જયનાથ હોસ્પીટલ -રાજકોટ, ટી.બી.હોસ્પીટલ-અક્ષ્ાયગઢ(કેશોદ), ભુપતાણી કલીનીક (રેડક્રોસ), અંધ બહેનોને દેખતા કરવાની સહાય, હરિચરણ મહારાજ સંચાલિત રામ હોસ્પીટલ-ગોંડલ વિગેરેમાં મહત્તમ દાન અર્પણ કરેલ છે.
સામાજીક ક્ષ્ોત્રે રામનાથપરા મુક્તીધામ (સ્મશાન) માં મૂર્તિ સ્થાપના, એલ્યુમિનીયમ નિહાર વિતરણ, ગરીબ બહેનોને પગભર કરવા-સિલાઇ મશીન વિતરણ, અનાથ બાળાઓને લગ્ન પ્રસંગે કરીયાવર, વાન પ્રસ્થાશ્રમ (કુંડલીયા હાઉસ- રતનપર), નાથારા તેમજ હરિારમાં અતિથિ ગૃહ, રાજકોટ પાંજરા પોળમાં સહાય, અપંગોને સાધન સહાય, ભિક્ષ્ાક ગૃહ સીટીઝન્સ કલબ, વલ્લભવૈષ્ણવો ગૌ સેવા તથા જડેશ્ર્વર મહાદેવ-વાંકાનેરમાં સહાય, આમ અનેક સંસ્થાઓમાં અમૂલ્ય સહાય કરેલ છે. કુંડલીયા મહાજન વાડી, શેઠ જયંતિલાલ કુંડલીયા રઘુવંશી યોજના સહાય, સૌરાષ્ટ્ર કચ્છના રઘુવંશીઓ માટે શિવણ કલાસીસ માટે સહાય, વૈષ્ણવજનો માટે નાથારા યાત્રા પરબ, શેઠ જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા સિનીયર સિટીઝન્સ ગૃપ, સ્વ.મીનાબેન જયંતિલાલ કુંડલીયા કારકિર્દી માર્ગદર્શન માહિતી કેન્, જ્ઞાતિના ભેદભાવ વગર સીગર બાળકોની વિધવા માતાને આજીવીકા અર્થે વિનામૂલ્યે સિલાઇ મશીન વિતરણ, સ્વ.મીનાબેન જયંતિલાલ કુંડલીયા ટેકનીકલ ઇન્સ્ટીટયુટ તેમજ કોમ્પ્યુટર ટ્રેઇનીંગ સેન્ટર, મહિલાઓની પ્રવૃતિ માટે સુંદર સભાગૃહ ગોલ્ડ મેડલ યોજના સાવરકુંડલા ક્ધયા છાત્રાલય-રાજકોટ, લોહાણા બોર્ડીંગ-રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ, વિગેરેમાં અમૂલ્ય દાન અર્પણ કરેલ છે. ઇશ્ર્વરદત સંપતિનો જ્ઞાતિ, સેવા, સમાજ સેવા માટેનો સદુપયોગ ખરેખર જયંતિભાઇ કુંડલીયા જેવી વિરલ વ્યક્તિ જ કરી શકે. તેઓ આટલું વિરાટ વ્યક્તિત્વ ધરાવતા હોવા છતા તેમનું જીવન એકદમ સાદાઇથી જીવી રહૃાા હતા. જયંતિભાઇ કુંડલીયા ગીતાજીમાં દર્શાવેલકર્મણ્યે વાધિકારસ્તુ-માં ફલેષુ કદાચિત સિધ્ધાંતનું જીવંત ઉદાહરણ છે.