By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    30 વર્ષ જૂના અણુ પરીક્ષણ પરનો પ્રતિબંધ દૂર કરતા ટ્રમ્પ
    1 day ago
    ચીન અને અમેરિકા વચ્ચે એરપોર્ટ પર થયો વેપાર કરાર
    1 day ago
    મ્યાનમારના સ્કેમ સેન્ટરોમાંથી ભાગી આવેલા 500 ભારતીયોને થાઇલેન્ડથી પરત લાવશે ભારત સરકાર
    1 day ago
    ચીન: સોશિયલ મીડિયા પર સલાહ આપતા ઈન્ફ્લુએન્સર્સ પાસે હવે ડિગ્રી હોવી ફરજીયાત
    1 day ago
    બ્રાઝિલનું સૌથી ભયંકર પોલીસ ઓપરેશન: રિયોમાં ફોજદારી ગેંગ રેડ કમાન્ડ પર ક્રેકડાઉનમાં મૃત્યુઆંક વધીને 132 થયો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુખ્ય સચિવોએ રખડતા કૂતરાઓના કેસમાં હાજર રહેવું જોઈએ: સુપ્રીમ કોર્ટ
    4 hours ago
    ભારતમાં 12 વર્ષમાં પ્રદૂષણના કારણે મોતમાં 38 ટકાનો વધારો : રિપોર્ટ
    1 day ago
    વાવાઝોડું મોન્થા ઠંડું પડ્યું, પરંતુ અસર યુપી-બિહાર સુધી
    1 day ago
    તેજસ્વીના સમર્થકોએ તેજ પ્રતાપને ભગાડ્યો, પથ્થરમારો કર્યો
    1 day ago
    ‘સરકાર ઉથલાવવાનું કાવતરું હતું’, દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમમાં સોગંદનામું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો
    4 hours ago
    રોહિત શર્મા સૌથી વયોવૃદ્ધ નંબર 1 ODI બેટ્સમેન બન્યો
    1 day ago
    17 વર્ષના ક્રિકેટર બેન ઑસ્ટિનને માથામાં બોલ વાગતા મોત થયું
    1 day ago
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    4 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સંસાર છોડી આ ટીવી અભિનેત્રી સંન્યાસ ધારણ કરી, ભિક્ષા માંગી જીવન ગુજારે છે
    3 hours ago
    અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા રૂપેરી પડદે નજર આવ્યો
    1 day ago
    દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી અને મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ પણ ન હોતો કર્યા: મમતા કુલકર્ણી
    1 day ago
    શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?
    2 days ago
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 days ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 hour ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 days ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતને મોટી રાહત: અમેરિકાએ ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતને મોટી રાહત: અમેરિકાએ ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી
રાષ્ટ્રીય

ભારતને મોટી રાહત: અમેરિકાએ ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી

Khaskhabar Editor
Last updated: 2025/10/31 at 4:59 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કરી જાહેરાત: ભારત માટે વ્યૂહાત્મક અને મહત્વ ધરાવતા ઈરાની બંદર પર દંડ લાદવાની સમયમર્યાદા લંબાવાઈ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમેરિકન સરકારે ભારતને ઈરાનના ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી છે.
અગાઉ, અમેરિકાએ કહ્યું હતું કે તે 29 સપ્ટેમ્બરથી બંદર પર સંચાલન, ભંડોળ પૂરું પાડવા અથવા અન્યથા કામ કરતી કંપનીઓ પર દંડ લાદશે. જોકે, આ મુક્તિ પાછળથી 27 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, જે ત્રણ દિવસ પહેલા જ પુર્ણ થઈ ગઈ હતી. હવે, તેને 6 મહિના માટે લંબાવવામાં આવી છે.
ભારતે 2024માં ચાબહારને 10 વર્ષના લીઝ પર લીધુ હતું. આ કરાર હેઠળ, ભારત 120 મિલિયન ડોલરનું રોકાણ કરશે અને 250 મિલિયન ડોલરની ક્રેડિટ લાઇન (સસ્તી લોન) આપશે.
ચાબહાર બંદર ભારતને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરવામાં મદદ કરે છે.
પહેલાં, ભારતને અફઘાનિસ્તાનમાં માલ મોકલવા માટે પાકિસ્તાનમાંથી પસાર થવું પડતું હતું, પરંતુ સરહદી વિવાદોને કારણે આ મુશ્ર્કેલ હતું. ચાબહારે આ માર્ગ સરળ બનાવ્યો છે. ભારત આ બંદર દ્વારા અફઘાનિસ્તાનમાં ઘઉં મોકલે છે અને મધ્ય એશિયામાંથી ગેસ અને તેલની આયાત કરી શકે છે. 2018માં, ભારત અને ઈરાને ચાબહાર વિકસાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાએ આ પ્રોજેક્ટ માટે ભારતને કેટલીક પ્રતિબંધોમાં રાહત આપી. આ બંદર પાકિસ્તાનના ગ્વાદર બંદર જેને ચીન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, તેની સરખામણીમાં ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
ભારતે ચાબહાર બંદર માટે ઈરાન સાથે 2003માં અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન વાતચીત શરૂ કરી હતી. અમેરિકા-ઈરાન તણાવને કારણે આ વાતચીત અટકી ગઈ હતી. 2013માં મનમોહન સિંહે ₹800 કરોડના રોકાણની જાહેરાત કરી.
2016માં, પીએમ નરેન્દ્ર મોદીએ ઈરાન અને અફઘાનિસ્તાનના નેતાઓ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ભારતે ટર્મિનલ માટે રૂ. 700 કરોડ અને બંદરના વિકાસ માટે રૂ. 1250 કરોડની લોનની જાહેરાત કરી હતી.
2024માં, વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ઈરાનના વિદેશ મંત્રી સાથે કનેક્ટિવિટી અંગે ચર્ચા કરી હતી. ભારતીય કંપની ઈંઙૠકના જણાવ્યા અનુસાર, બંદરપૂર્ણ થયા પછી તેની ક્ષમતા 82 મિલિયન ટનની હશે.

- Advertisement -

You Might Also Like

મુખ્ય સચિવોએ રખડતા કૂતરાઓના કેસમાં હાજર રહેવું જોઈએ: સુપ્રીમ કોર્ટ

ભારતમાં 12 વર્ષમાં પ્રદૂષણના કારણે મોતમાં 38 ટકાનો વધારો : રિપોર્ટ

વાવાઝોડું મોન્થા ઠંડું પડ્યું, પરંતુ અસર યુપી-બિહાર સુધી

તેજસ્વીના સમર્થકોએ તેજ પ્રતાપને ભગાડ્યો, પથ્થરમારો કર્યો

‘સરકાર ઉથલાવવાનું કાવતરું હતું’, દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમમાં સોગંદનામું

TAGGED: Chabahar port
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી કીર્તિમંદિરનું લોકાર્પણ સરદારે કર્યુ હતું
Next Article કેવડિયામાં એકતા પરેડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી: ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ગીરગંગા પરિવાર એક વર્ષમાં 151 તળાવ અને ચેકડેમનું કરશે નિર્માણ
CBSE ધો.10-12ની 17 ફેબ્રુ.થી પરીક્ષા: 110 દિવસ પૂર્વે ટાઈમટેબલ જાહેર
રાજુલા 72 ગામનાં સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો
આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુખ્ય સચિવોએ રખડતા કૂતરાઓના કેસમાં હાજર રહેવું જોઈએ: સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં 12 વર્ષમાં પ્રદૂષણના કારણે મોતમાં 38 ટકાનો વધારો : રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

વાવાઝોડું મોન્થા ઠંડું પડ્યું, પરંતુ અસર યુપી-બિહાર સુધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?