By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    4 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    23 hours ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    24 hours ago
    અમે કોલ્ડવૉરની માનસિકતાનો વિરોધ કરીશું, અથડામણ અને ધમકીઓનું અહીં કોઈ સ્થાન નથી: શી જિનપિંગનું નિવેદન
    1 day ago
    ચીનની આગેવાની હેઠળના SCO સમિટમાં પુતિને યુક્રેન યુદ્ધ માટે પશ્ચિમને દોષી ઠેરવ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    2 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    2 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    3 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    3 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    1 day ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    6 days ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    3 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    1 day ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    1 hour ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    23 hours ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    23 hours ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
    30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
ધર્મ

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

Khaskhabar Editor
Last updated: 2025/09/02 at 11:36 AM
Khaskhabar Editor 4 hours ago
Share
3 Min Read
SHARE

આપણે હંમેશા વિચાર કરતાં હોય કે આપણા પૂર્વજો આપણા પર કેવી રીતે ગુસ્સે થાય કે પછી તેમણે કેવી રીતે રિજવી શકાય અને તેની કૃપા આપણા ઉપર હંમેશા બની રહે તેના  આપણે પ્રયત્નો કરતાં હોય છે, ત્યારે  પિતૃ પક્ષ એ પૂર્વજોને પ્રસન્ન કરવા માટેનો પવિત્ર સમયગાળો છે. આ સમયમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ
પિતૃ પક્ષ એ આપણા પૂર્વજોને સમર્પિત એક ખાસ સમયગાળો છે. આ સમયમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા ધાર્મિક વિધિઓ કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે.

- Advertisement -

ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ
પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને અશ્વિન અમાવાસ્યા સુધી ચાલે છે. આ 15 દિવસના સમયગાળા દરમિયાન કરાયેલા શ્રાદ્ધ કર્મો દ્વારા પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

બપોરનો સમય શ્રાદ્ધ માટે ઉત્તમ
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શ્રાદ્ધ હંમેશા કૃષ્ણ પક્ષમાં જ કરવો જોઈએ. ખાસ કરીને બપોરનો સમય શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવે છે. સવારે, શુક્લ પક્ષમાં કે પોતાના જન્મદિવસે શ્રાદ્ધ કરવો યોગ્ય નથી. સાંજના સૂર્યાસ્ત પછી અથવા રાત્રે શ્રાદ્ધ કરવો આસુરી સમય માનવામાં આવે છે, તેથી તે સમયે શ્રાદ્ધ કરવાથી ફળ પ્રાપ્ત થતું નથી.

જમીન પર શ્રાદ્ધ કરવો અશુભ
શ્રાદ્ધ હંમેશા પોતાના ઘર કે જમીન પર જ કરવો શ્રેષ્ઠ છે. જો તે શક્ય ન હોય તો મંદિર, તીર્થસ્થાન, નદીકાંઠે કે જંગલમાં પણ શ્રાદ્ધ કરી શકાય છે. પરંતુ બીજા કોઈની જમીન પર શ્રાદ્ધ કરવો અશુભ ગણાય છે.

- Advertisement -

ત્રણ બ્રાહ્મણોને ભોજન
શ્રાદ્ધ વિધિ દરમ્યાન ઓછામાં ઓછા એક અથવા ત્રણ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ. ગાયનું ઘી અને દૂધનો ઉપયોગ શ્રાદ્ધ વિધિમાં કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આમંત્રિત બ્રાહ્મણોને આદરપૂર્વક પીરસવું જોઈએ અને દાન કે ભોજન આપતી વખતે ગર્વ ન કરવો જોઈએ.

પોતાના સંતોષ માટે શ્રાદ્ધ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે,  શ્રાદ્ધ ભોજન માટે મિત્રોનું આમંત્રણ આપવું નહીં, કારણ કે તે પુણ્યહીન બની જાય છે. બ્રાહ્મણોએ ભોજન મૌન રહીને કરવું જોઈએ અને પોતાના સંતોષ માટે શ્રાદ્ધ કરનારની પ્રશંસા ન કરવી જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી શ્રાદ્ધ વધુ ફળદાયી બને છે.

ભોજન અર્પણ કરવું શુભ
શ્રાદ્ધ દરમિયાન ગાય, કૂતરો, કાગડો અને કીડીઓને પણ ભોજન અર્પણ કરવું શુભ ગણાય છે. ભોજન બનાવતી વખતે મોઢું પૂર્વ તરફ રાખવું જોઈએ, દક્ષિણ તરફ મોઢું રાખીને ભોજન બનાવવું અશુભ માનવામાં આવે છે. આ બધા નિયમોનું પાલન કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કુટુંબ પર સુખ-શાંતિ બની રહે છે.

ઉપર જે પણ પાલન આપેલા છે તેનું પાલન કરવાથી આપના પૂર્વજોની કૃપા હંમેશા રહેશે અને ઘરમાં સુખ અને સમૃધ્ધિ આવે છે.

You Might Also Like

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ

શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ

Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?

TAGGED: shraddha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજુલા: ખોટી સ્કીમ ચલાવનાર રાજસ્થાની ગૅંગના બે આરોપી પકડાયા : અટકાયત કરાઇ
Next Article અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ ખાતે ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પરનો ગોવાળિયા ગૃપનો પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો

Khaskhabar Editor Khaskhabar Editor 15 seconds ago
કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 51.50 રૂપિયાનો ઘટાડો
પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ધર્મ

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ધર્મ

Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?