By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    1 day ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    24 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    24 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    1 day ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    1 day ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    1 day ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2002ના ગુજરાત રમખાણો અંગે અમિત શાહનો ઇન્ટરવ્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > 2002ના ગુજરાત રમખાણો અંગે અમિત શાહનો ઇન્ટરવ્યુ
TALK OF THE TOWNગુજરાત

2002ના ગુજરાત રમખાણો અંગે અમિત શાહનો ઇન્ટરવ્યુ

Khaskhabar Editor
Last updated: 2022/06/29 at 4:01 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

મહાદેવની જેમ PM મોદી 19 વર્ષ સુધી વિષ પીતા રહ્યાં : અમિત શાહ

ગોધરાની ટ્રેનમાં એક 16 દિવસની બાળકીને તેની માતાના ખોળામાં જીવતી સળગતી મેં જોઈ છે, મેં મારા હાથે જ તેના અગ્નિસંસ્કાર કર્યા છે : અમિત શાહ

- Advertisement -

ગૃહમંત્રી અમિત શાહે આજે 2002ના ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. ન્યૂઝ એજન્સી અગઈંને આપેલ એક ઈન્ટરવ્યુમાં તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં, કોર્ટની કાર્યવાહી દરમિયાન મીડિયા, એનજીઓ અને રાજકીય પક્ષોની ભૂમિકા વિશે વાત જણાવી હતી.

શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સિદ્ધ કરી દીધું છે તત્કાલીન ગુજરાત સરકાર પર લગાવાયેલા તમામ આરોપ રાજકીય રીતે પ્રેરિત હતા. સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન નરેન્દ્ર મોદીજીએ કોઈ નિવેદન આપ્યું ન હતું. અમે કાયદાકીય પ્રક્રિયામાં સતત સહયોગ કર્યો. જે લોકોએ પણ મોદીજી ઉપર આરોપ લગાવ્યા હતા, તેઓએ ભાજપ અને મોદીજીની માફી માગવી જોઈએ. અગઈં સાથેનાં 40 મિનીટના ઈન્ટરવ્યુમાં તેઓએ કહ્યું કે પીએમ મોદીએ હંમેશા ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખ્યો છે.

અમિત શાહે પીએમ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વિના તમામ દુ:ખોને ભગવાન શંકરની જેમ ઝેરનો ઘુંટડો ગળામાં રાખીને લડતા રહ્યા. આજે જ્યારે આખરે સત્ય સોનાની જેમ ચમકતું બહાર આવ્યું છે, ત્યારે આનંદ થશે જ. તેમણે કહ્યું હતુ કે મેં ખૂબ નજીકથી પીએમ મોદીને આ દર્દ સહન કરતા જોયા છે. તમામ સત્ય જાણતા હોવા છતાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ હતી, માટે અમે આ કંઈ કહીશું નહીં તે સ્ટેન્ડ પર કોઈ મજબુત મનનો માણસ રહી શકે.

- Advertisement -

ગૃહમંત્રી અમિત શાહનો વિસ્તૃત ઈન્ટરવ્યુ વાંચો 

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું કે આરોપો રાજકીય રીતે પ્રેરિત હતાં

ગુજરાત પર એક રમખાણનાં રાજ્ય તરીકેનું ટેગ લગાવવાનો ખોટો પ્રયાસ કરાયો હતો

સવાલ: કોર્ટે મોદીજી અને તમામ આરોપીઓને ક્લીનચીટ આપી છે, તો તમને કેવું લાગે છે? ત્યારે તમે ધારાસભ્ય હતા?
જવાબ: સૌથી પહેલા હું ક્લીનચિટની વાત કરીશ. સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. અને શા માટે આરોપો લગાવવામાં આવ્યા હતા તે બાબતે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ પણ સાબિત કર્યું છે કે આ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.

સવાલ: રાજકીય દૃષ્ટિકોણને કારણે ગુજરાતના રમખાણો વખતે પોલીસ કશું કરી શકી ન હતી?
જવાબ: ભાજપનો વિરોધ કરતા રાજકીય પક્ષો, વિચારધારા માટે રાજકારણમાં પ્રવેશેલા કેટલાક પત્રકારો અને કેટલાક ગૠઘતએ સાથે મળીને આ આરોપોનો એટલો બધો પ્રચાર કર્યો અને તેમની ઇકોસિસ્ટમ એટલી મજબૂત હતી કે ધીમે ધીમે બધા અસત્યને જ સત્ય માનવા લાગ્યા હતા.

સવાલ: આપે કેટલાક ગૠઘતનો ઉલ્લેખ કર્યો, તે કયા ગૠઘત હતા અને તેઓએ શું કર્યું?
જવાબ: સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઝાકિયા જાફરી કોઈ બીજાના નિર્દેશ પર કામ કરતી હતી. અનેક ગૠઘએ ઘણાં પીડિતોના સોગંદનામા પર સહી કરાવી અને તેમને ખબર પણ નથી. બધા જાણે છે કે તિસ્તા સેતલવાડના આ ગૠઘ જ બધું કરી રહ્યું હતું અને તે સમયની ઞઙઅ સરકારે આ ગૠઘ ને ઘણી મદદ કરી હતી. બધા જાણે છે કે આ માત્ર નરેન્દ્ર મોદીજીની છબી ખરાબ કરવા માટે જ કરવામાં આવ્યું હતું.

સવાલ: સરકાર સાચી હતી તો જઈંઝની શું જરૂર હતી?
જવાબ: જઈંઝનો આદેશ કોર્ટનો ન હતો. એક ગૠઘએ જઈંઝ (સ્ટેટ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની માંગણી કરી હતી. અમારી સરકારે કહ્યું કે અમને જઈંઝ સામે કોઈ સમસ્યા નથી. આજે જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે નક્કી થઈ ગયું છે કે એક પોલીસ અધિકારી, એક ગૠઘ અને એક રાજકીય પક્ષે સનસનાટી ખાતર જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ખોટા પુરાવાઓ ઘડ્યા હતા. જઈંઝની સામે ખોટા જવાબો આપ્યા હતા. કોર્ટના નિર્ણયથી સાબિત થયું કે રમખાણો રોકવા માટે સરકારે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા.

સવાલ: તે સમયે દિલ્હી અને ગુજરાતમાં તમારી સરકાર હતી, તો પછી એ લોકોનું નેટવર્ક આટલું મજબૂત કેવી રીતે થયું હતું?
જવાબ: અમારી સરકારે ક્યારેય મીડિયાના કામમાં દખલગીરી કરવાનું વલણ રાખ્યું નથી. પરંતુ તે સમયે જે ઇકોસિસ્ટમ બનાવવામાં આવી હતી, તેમણે અસત્યનો એટલો હોહાપો કરીને જનતા સમક્ષ રજૂ કર્યું કે બધા અસત્યને સત્ય માનવા લાગ્યા હતા.

સવાલ: પરંતુ માત્ર રમખાણોના આરોપો જ ન હતા? રમખાણો થયા પણ હતા…
જવાબ: આરોપ એવા હતા કે રમખાણો કરાવવામાં આવ્યા હતા, રાજ્ય સરકાર રમખાણોમાં સામેલ હતી. રમખાણોમાં ઈખનો હાથ હોવાના પણ આરોપો લગાવાયા હતા. રમખાણોની કોણ ના પાડી રહ્યું છે? દેશમાં ઘણી જગ્યાએ તોફાનો થયા. જ્યાં સુધી રમખાણોની વાત છે તો કોંગ્રેસના શાસનનાં કોઈપણ 5 વર્ષ અને ભાજપના શાસનનાં કોઈપણ 5 વર્ષની સરખામણી કરી જુઓ. કેટલા કલાક કર્ફ્યુ રહેતો હતો, કેટલા લોકો માર્યા ગયા હતા, કેટલા દિવસ બંધ રહ્યું હતુ અને રમખાણો કેટલો સમય ચાલ્યા, આ બાબતોની સરખામણી કરતા ખબર પડી જશે કે કોના શાસનમાં રમખાણો વધુ થયા છે.

રમખાણોનું મૂળ કારણ ગુજરાતની ટ્રેનને સળગાવવાનું હતું. 60 લોકો અને 16 દિવસની બાળકીને તેના માતાના ખોળામાં બેઠેલી જીવતી સળગતા મેં જોઈ છે અને મેં મારા પોતાના હાથે અંતિમ સંસ્કાર કર્યા છે. તેના કારણે રમખાણો થયા અને ત્યારપછી જે રમખાણો થયા તેઓ રાજકીય રીતે પ્રેરિત હતા. સરકાર વિરૂદ્ધ કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશન પણ રાજકીય રીતે પ્રેરિત હતું, જેને કોર્ટે ફગાવી દીધું હતું.

સવાલ: 3 દિવસ સુધી સેનાને બોલાવવામાં આવી ન હતી, જો તમે તે સમયે ગૃહમંત્રી હોત તો શું તમે વહેલી તકે સેનાને બોલાવી ન હોત?
જવાબ: જે દિવસે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, તે જ દિવસે બપોરે અમે સેના બોલાવી લીધી હતી. સેનાને પહોંચવામાં થોડો સમય લાગે છે. ગુજરાત સરકારની વાત કરીએ તો તેમાં એક દિવસનો પણ વિલંબ થયો નથી. આ મુદ્દો પણ કોર્ટે સ્વીકાર્યો છે અને તેનું મૂલ્યાંકન કર્યું છે. પરંતુ સેનાનું મુખ્યમથક દિલ્હીમાં છે. જ્યારે આટલા શીખ ભાઈઓ માર્યા ગયા, ત્યારે 3 દિવસ સુધી કંઈ થયું નહીં. કેટલી જઈંઝ બનાવવામાં આવી? અમારી સરકાર આવ્યા પછી જઈંઝની રચના થઈ. વિપક્ષી સરકારો દરમિયાન આટલા વર્ષો સુધી શીખ નરસંહારમાં કોઈની પણ ધરપકડ કરાઈ ન હતી. તે લોકો અમારા પર આરોપ લગાવી રહ્યા છે?

સવાલ: આપ અને મોદીજી કહો છો કે ગુજરાત પર એક રમખાણનાં રાજ્ય તરીકેનો ટેગ લગાવવાનો ખોટો પ્રયાસ કરવામાં આવ્યો હતો?
જવાબ: માત્ર હું અને મોદીજી જ આ નથી કહેતા, હવે સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે ગુજરાત પર એક રમખાણનાં રાજ્ય તરીકેનું ટેગ લગાવવાનો ખોટો પ્રયાસ કરાયો હતો. તમે લોકશાહીમાં બંધારણ અને સુપ્રીમ કોર્ટમાં પણ માનશો નહીં, રાજકીય નિવેદનો સાચા છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો તે દેશની જનતાએ નક્કી કરવાનું રહેશે. હવે આરોપ લગાવનારાઓને પત્રકારોએ પૂછવું જોઈએ કે આ આરોપો કયા આધારે લગાવવામાં આવ્યા હતા. જો આધાર હતો તો તેઓ સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે પીએમ મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002ના ગુજરાત રમખાણો મામલે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતી જઈંઝના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવી હતી.

આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. આ રમખાણોમાં ઝાકિયા જાફરીના પતિ એહસાન જાફરીનું મોત થયું હતું. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી.

You Might Also Like

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે ગણેશ ગોંડલનો થશે નાર્કો ટેસ્ટ

મેડિકલની છાત્રાને લગ્નની લાલચ આપી તાલાલાના શખ્સે વારંવાર આચર્યું દુષ્કર્મ

TAGGED: 2002ROITS, AMITSHAH, Gujarat, INTERVIEW, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૂર્ગ, કોફી એસ્ટેટ અને ફાર્મ સ્ટે
Next Article ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી, છેલ્લા 13 દિવસમાં 3331 કેસ નોંધાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?