By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    30 વર્ષ જૂના અણુ પરીક્ષણ પરનો પ્રતિબંધ દૂર કરતા ટ્રમ્પ
    1 day ago
    ચીન અને અમેરિકા વચ્ચે એરપોર્ટ પર થયો વેપાર કરાર
    1 day ago
    મ્યાનમારના સ્કેમ સેન્ટરોમાંથી ભાગી આવેલા 500 ભારતીયોને થાઇલેન્ડથી પરત લાવશે ભારત સરકાર
    1 day ago
    ચીન: સોશિયલ મીડિયા પર સલાહ આપતા ઈન્ફ્લુએન્સર્સ પાસે હવે ડિગ્રી હોવી ફરજીયાત
    1 day ago
    બ્રાઝિલનું સૌથી ભયંકર પોલીસ ઓપરેશન: રિયોમાં ફોજદારી ગેંગ રેડ કમાન્ડ પર ક્રેકડાઉનમાં મૃત્યુઆંક વધીને 132 થયો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતને મોટી રાહત: અમેરિકાએ ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી
    46 minutes ago
    મુખ્ય સચિવોએ રખડતા કૂતરાઓના કેસમાં હાજર રહેવું જોઈએ: સુપ્રીમ કોર્ટ
    3 hours ago
    ભારતમાં 12 વર્ષમાં પ્રદૂષણના કારણે મોતમાં 38 ટકાનો વધારો : રિપોર્ટ
    1 day ago
    વાવાઝોડું મોન્થા ઠંડું પડ્યું, પરંતુ અસર યુપી-બિહાર સુધી
    1 day ago
    તેજસ્વીના સમર્થકોએ તેજ પ્રતાપને ભગાડ્યો, પથ્થરમારો કર્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો
    3 hours ago
    રોહિત શર્મા સૌથી વયોવૃદ્ધ નંબર 1 ODI બેટ્સમેન બન્યો
    1 day ago
    17 વર્ષના ક્રિકેટર બેન ઑસ્ટિનને માથામાં બોલ વાગતા મોત થયું
    1 day ago
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    4 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સંસાર છોડી આ ટીવી અભિનેત્રી સંન્યાસ ધારણ કરી, ભિક્ષા માંગી જીવન ગુજારે છે
    2 hours ago
    અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા રૂપેરી પડદે નજર આવ્યો
    1 day ago
    દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી અને મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ પણ ન હોતો કર્યા: મમતા કુલકર્ણી
    1 day ago
    શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?
    2 days ago
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 days ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    41 minutes ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 days ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિક્ષક એ માત્ર શિક્ષણ જ નહીં પણ સમાજના વિચારને દિશા આપે છે : મહંત ચંદ્રેશબાપુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શિક્ષક એ માત્ર શિક્ષણ જ નહીં પણ સમાજના વિચારને દિશા આપે છે : મહંત ચંદ્રેશબાપુ
રાજકોટ

શિક્ષક એ માત્ર શિક્ષણ જ નહીં પણ સમાજના વિચારને દિશા આપે છે : મહંત ચંદ્રેશબાપુ

Khaskhabar Editor
Last updated: 2025/10/30 at 5:26 PM
Khaskhabar Editor 1 day ago
Share
3 Min Read
SHARE

કુંકાવાવના દેવગામમાં લાભપાંચમે અમરસાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ યોજાયો

શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર 15 પ્રતિભાશાળી શિક્ષક અને નિવૃત્ત શિક્ષકનું સન્માન કરાયુ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

કુકાવાવ તાલુકાના દેવગામ સ્થિત પૂજ્ય અમરસાહેબ આશ્રમ ખાતે લાભ પાંચમના પવિત્ર અને પાવન દિવસે અમરસાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ ખૂબ જ ભવ્યતા અને ભક્તિભાવ સાથે યોજાયો હતો. આ કાર્યક્રમનું સુપેરે આયોજન આશ્રમના પૂજ્ય મહંત ચંદ્રેશ બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુકાવાવ તાલુકાના વિવિધ શાળાઓમાં વર્ષો સુધી અવિરત શિક્ષણ સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા 15 પ્રાથમિક શિક્ષકો, તેમજ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર 15 પ્રતિભાશાળી શિક્ષકોને સંતોના હસ્તે અમરસાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મોમેન્ટો, સાલ અને અમર જ્ઞાન ધારા પુસ્તક ભેટરૂપે આપી સન્માનિત કરવામાં આવ્યા. મહંત ચંદ્રેશબાપુએ પોતાના આશીર્વચન દરમિયાન શિક્ષકોના સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરતા જણાવ્યું કે શિક્ષક એ માત્ર શિક્ષણ આપનાર નથી, પણ સમાજના વિચારને દિશા આપનાર છે. નિવૃત્તિ પછી પણ શિક્ષક તરીકે સમાજમાં પ્રકાશ ફેલાવવાનો કર્તવ્ય ચાલુ રહે છે. આધ્યાત્મિકતા, પર્યાવરણ અને રાષ્ટ્રીય સેવા સાથે જોડાઈને જીવનને સમર્પિત કરવું એ જ સાચી ગુરુસેવા છે.

આ પ્રસંગે આશ્રમ દ્વારા વર્ષભર ચલાવવામાં આવતી અનેક સેવાકીય અને માનવતાભરેલી પ્રવૃત્તિઓનું પણ વિશદ વર્ણન કરવામાં આવ્યું હતું જેમ કે દરરોજ પક્ષીઓને ચણનું વિતરણ, ગાયોને નીરણ સેવા, જરૂરિયાતમંદોને કરિયાણા કીટ, ઉનાળામાં છાશ કેન્દ્ર, ગરીબ મહિલાઓને પ્રસૂતિ સમયે ઘીની સુખડી, દિવાળી પર ફટાકડા અને કપડાંનું વિતરણ, પર્યાવરણ અંતર્ગત 5000 વૃક્ષોનો ઉછેર, તથા દુ:ખી નારાયણની સેવા જેવી માનવતાની સુગંધ ફેલાવતી પ્રવૃત્તિઓની ચર્ચા થઈ હતી. ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી તથા અમરેલી જિલ્લાના કૌશિકભાઈ વેકરીયાની ઉષ્માભરી ઉપસ્થિતિ રહી હતી. તેમણે મહંત ચંદ્રેશ બાપુના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી અને આશ્રમ દ્વારા શિક્ષણ તથા સમાજસેવા ક્ષેત્રે થતી પ્રવૃત્તિઓને અનન્ય ગણાવી શુભેચ્છા પાઠવી. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો તાલુકા ભાજપ મહામંત્રી તથા દડવા-રાંદલના સરપંચ મનસુખભાઈ બરવાળિયા, દેવગામના સરપંચ પ્રભાતભાઈ, યુવા ભાજપના સંજયભાઈ વાળા, મહંતના લઘુભાઈ આલિંગભાઈ, સંતો જગદીશ બાપા, ગિરધરબાપા, પુના બાપા, દાતા ચાપરાજભાઈ, ભરતભાઈ વેગડ, મનુબાપા ગીડા સહિત અનેક ભક્તો, સત્સંગીજન, શિક્ષક મિત્રો તથા ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમનું સંચાલન પૂર્વ ઇછઈ ઉદયભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા શિક્ષકોનું પ્રોત્સાહન કરવા આ પ્રકારના સન્માન કાર્યક્રમોની આવશ્યકતા જણાવી. કાર્યક્રમ બાદ આશરે 500થી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સંત જગદીશ બાપા અને ગિરધરબાપાએ આ કાર્યક્રમની સફળતા અંગે રાજીપો વ્યક્ત કરી મહંત ચંદ્રેશ બાપુને શુભેચ્છા આપી હતી. સન્માનિત શિક્ષકોએ પણ પોતાના પ્રતિભાવોમાં આ પવિત્ર ભૂમિ પર સંતોના આશીર્વાદ હેઠળ સન્માનિત થવાનું ગૌરવ અનુભવી આનંદ વ્યક્ત કર્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમ સાથે જોડાયેલા તમામ સંતો, સેવાધારી ભક્તો, રાજકીય આગેવાનો, શિક્ષકમિત્રો, મીડિયાના મિત્રો અને સ્વયંસેવકોનો વિનુભાઈ પાચાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

You Might Also Like

આટકોટ પાસેથી 550 બોટલ દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે ઝડપાયા

બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા AAPના આગેવાનો

સરદાર પટેલની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પલ કરતા રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો

સરદાર પટેલની 150મી જન્મજયંતી પર શત શત નમન કરતું રાજકોટ શહેર ભાજપ

સરદાર પટેલ માત્ર ભારતના સ્વાતંત્ર સંગ્રામના અગ્રણી પુરુષ નહોતા, પરંતુ સ્વતંત્ર ભારતના શિલ્પકાર હતા: ધારાસભ્ય ઉદય કાનગડ

TAGGED: Mahant Chandrashbapu, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે કલેક્ટરો કે મામલતદારોની ઓફિસોમાં કામ માટે લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે
Next Article ઉપલેટામાં વરસાદી વાતાવરણને લીધે શોભાયાત્રા રદ કરી કેન્ડલ આરતી યોજી અન્નકૂટ સાથે જલારામ જયંતી ઉજવાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

આટકોટ પાસેથી 550 બોટલ દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 56 seconds ago
બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા AAPના આગેવાનો
સરદાર પટેલની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પલ કરતા રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો
સરદાર પટેલની 150મી જન્મજયંતી પર શત શત નમન કરતું રાજકોટ શહેર ભાજપ
પોરબંદર ખાતે વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
સરદાર પટેલ માત્ર ભારતના સ્વાતંત્ર સંગ્રામના અગ્રણી પુરુષ નહોતા, પરંતુ સ્વતંત્ર ભારતના શિલ્પકાર હતા: ધારાસભ્ય ઉદય કાનગડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આટકોટ પાસેથી 550 બોટલ દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 56 seconds ago
રાજકોટ

બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા AAPના આગેવાનો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

સરદાર પટેલની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પલ કરતા રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?