By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    9 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    9 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    11 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    12 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    9 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    9 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    9 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    9 hours ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    11 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    1 day ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    1 day ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના સુપ્રસિદ્ધ માઈ મંદિરને બદનામ કરવા માટે અસામાજીક તત્વોનું કાવતરું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના સુપ્રસિદ્ધ માઈ મંદિરને બદનામ કરવા માટે અસામાજીક તત્વોનું કાવતરું
ગુજરાતરાજકોટ

રાજકોટના સુપ્રસિદ્ધ માઈ મંદિરને બદનામ કરવા માટે અસામાજીક તત્વોનું કાવતરું

Khaskhabar Editor
Last updated: 2023/08/28 at 5:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

દ્વારકાધીશને ધ્વજાજી અર્પણ કરાતાં આવારા તત્વોએ પોતાને હેરાનગતિ થતી હોવાની અરજી કરી!

ડો. પ્રકાશભાઈ મોઢા, ડો. જીતેન્દ્ર અમલાણી, શ્યામલભાઈ સોનપાલ, તખુભા રાઠોડ, હિરેનભાઈ થાનકી, જયુભા ચાવડા, પરેશભાઈ ડોડીયા સહિતનાઓએ શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નને એકી અવાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી માઈ મંદિરને બદનામ કરવાનું ષડ્યંત્ર કેટલાક હિંદુ ધર્મ વિરોધી તત્વો દ્વારા કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના ભક્તોની આસ્થાને ઠેંસ પહોંચાડનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નોંધવવી જરૂરી બની ગઈ છે.
બનાવની વિગત અનુસાર શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં છેલ્લા 85 વર્ષથી લાખો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા શ્રી માઈ મંદિરમાં હાલ અમૃત મહોત્સવના ભાગરૂપે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનની ઉજવણી ચાલી રહી છે. અહીં અનેક સંસ્થાઓ અને મહાનુભાવો સહિત સેંકડો લોકો ખૂબ જ ભક્તિભાવપૂર્વક શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજાજી અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ શુભ પ્રસંગે અમુક આવારા તત્વોએ પોતાને હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે શહેર પોલીસ કમિશનરને એક લેખિત અરજી કરી છે. શ્રી માઈ મંદિરમાં ચાલી રહેલી ઉજવણીથી હેરાનગતિ થતી હોવાંની ખોટી અરજી પોલીસ કમિશનરમાં થતા અનેક ભક્તોની લાગણી દુભાઈ છે.
શ્રી માઈ મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવતાં તેમજ આ મંદિરની આસપાસના વિસ્તારના રહેવાસીઓ તથા ધંધાર્થીઓએ આ સમગ્ર મામલે શહેર કમિશનરને લેખિત અરજી કરી છે ઉપરાંત રૂબરૂ મુલાકાત કરીને સત્ય હકીકત જણાવી શ્રી માઈ મંદિરમાં ચાલી રહેલી ઉજવણીથી કોઈને પણ હેરાનગતિ થવાની વાત ખોટી હોય, આ માત્રને માત્ર મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર હોવાની વાતથી વાકેફ કરી ખોટી અરજી કરનારા જવાબદાર લોકો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા આ રજૂઆતને હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનરને કરવામાં આવેલી અરજીમાં એવી માગણી કરવામાં આવેલ છે કે તકવાદીઓ અને સનાતન હિંદુ ધર્મનાં વિરોધીઓ દ્વારા શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો નિષ્ફળ પણ દુષ્ટ કૃત્ય કરીને અનેક શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ખોટી અરજી આપનાર લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધાવો જોઈએ. તદુપરાંત આવા તત્ત્વો ઉશ્કેરાઈને હાલમાં ચાલી રહેલ શ્રી દ્વારકાધીશના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુ-ભક્તો ઉપર કાયદો હાથમાં લઈ હુમલો કરશે, કરાવશે જેથી ચાલી રહેલ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓને રક્ષણ મળી રહે તે માટે પોલીસ પ્રોટેકશનની પણ અરજીમાં માગણી કરવામાં આવેલી છે.
શ્રી માઈ મંદિરની તદ્દન નજીક આવેલી ગોકુલ હોસ્પિટલના જાણીતા ન્યુરો સર્જન ડો. પ્રકાશભાઈ મોઢા, જાણીતા યુરોલોજિસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણી, જાણીતા ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, ભક્તિનગર સોસાયટીના તખુભા રાઠોડ, ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના અગ્રણી ગાયત્રી મેડિકલવાળા હિરેનભાઈ થાનકી, મનહર પ્લોટના અગ્રણી જયુભા ચાવડા, ‘ખાસ-ખબર’ સાંધ્ય અખબારના પરેશભાઈ ડોડીયા સહિતનાઓએ શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નને એકી અવાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને શ્રી માઈ મંદિર પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધા દર્શાવી હતી તેમજ મંદિર સંચાલકોને હંમેશા સંપૂર્ણ સહકારની ખાત્રી આપી છે.

You Might Also Like

ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો

100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી

ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ

ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

મહાશિવરાત્રિ: જીવ અને શિવના મિલનનું પવિત્ર પર્વ; ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ

TAGGED: antisocialelements, MaiTemple, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવાસ યોજનાના 54 લાભાર્થીઓની મ્યુ.કમિશનરને ફ્લેટ મેળવવા રજૂઆત
Next Article સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાને સહજાનંદ સ્વામીના દાસ ચીતરાતાં હોબાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મોરબી

100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મોરબી

ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?