By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    2 hours ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    2 hours ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    1 day ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    1 day ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વારાણસીમાં ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેક્સીનો પ્રારંભ
    19 minutes ago
    સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
    29 minutes ago
    પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન
    38 minutes ago
    ઇન્ડિગોના 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
    40 minutes ago
    સતત ત્રીજી વખત શશિ થરૂરે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ મીટને મિસ કરી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    8 minutes ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    2 hours ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    3 hours ago
    રોહિત અને કોહલી BCCIના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોટ થશે ?
    1 day ago
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    23 minutes ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    4 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના સુપ્રસિદ્ધ માઈ મંદિરને બદનામ કરવા માટે અસામાજીક તત્વોનું કાવતરું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના સુપ્રસિદ્ધ માઈ મંદિરને બદનામ કરવા માટે અસામાજીક તત્વોનું કાવતરું
ગુજરાતરાજકોટ

રાજકોટના સુપ્રસિદ્ધ માઈ મંદિરને બદનામ કરવા માટે અસામાજીક તત્વોનું કાવતરું

Khaskhabar Editor
Last updated: 2023/08/28 at 5:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

દ્વારકાધીશને ધ્વજાજી અર્પણ કરાતાં આવારા તત્વોએ પોતાને હેરાનગતિ થતી હોવાની અરજી કરી!

ડો. પ્રકાશભાઈ મોઢા, ડો. જીતેન્દ્ર અમલાણી, શ્યામલભાઈ સોનપાલ, તખુભા રાઠોડ, હિરેનભાઈ થાનકી, જયુભા ચાવડા, પરેશભાઈ ડોડીયા સહિતનાઓએ શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નને એકી અવાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી માઈ મંદિરને બદનામ કરવાનું ષડ્યંત્ર કેટલાક હિંદુ ધર્મ વિરોધી તત્વો દ્વારા કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના ભક્તોની આસ્થાને ઠેંસ પહોંચાડનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નોંધવવી જરૂરી બની ગઈ છે.
બનાવની વિગત અનુસાર શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં છેલ્લા 85 વર્ષથી લાખો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા શ્રી માઈ મંદિરમાં હાલ અમૃત મહોત્સવના ભાગરૂપે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનની ઉજવણી ચાલી રહી છે. અહીં અનેક સંસ્થાઓ અને મહાનુભાવો સહિત સેંકડો લોકો ખૂબ જ ભક્તિભાવપૂર્વક શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજાજી અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ શુભ પ્રસંગે અમુક આવારા તત્વોએ પોતાને હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે શહેર પોલીસ કમિશનરને એક લેખિત અરજી કરી છે. શ્રી માઈ મંદિરમાં ચાલી રહેલી ઉજવણીથી હેરાનગતિ થતી હોવાંની ખોટી અરજી પોલીસ કમિશનરમાં થતા અનેક ભક્તોની લાગણી દુભાઈ છે.
શ્રી માઈ મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવતાં તેમજ આ મંદિરની આસપાસના વિસ્તારના રહેવાસીઓ તથા ધંધાર્થીઓએ આ સમગ્ર મામલે શહેર કમિશનરને લેખિત અરજી કરી છે ઉપરાંત રૂબરૂ મુલાકાત કરીને સત્ય હકીકત જણાવી શ્રી માઈ મંદિરમાં ચાલી રહેલી ઉજવણીથી કોઈને પણ હેરાનગતિ થવાની વાત ખોટી હોય, આ માત્રને માત્ર મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર હોવાની વાતથી વાકેફ કરી ખોટી અરજી કરનારા જવાબદાર લોકો વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા આ રજૂઆતને હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનરને કરવામાં આવેલી અરજીમાં એવી માગણી કરવામાં આવેલ છે કે તકવાદીઓ અને સનાતન હિંદુ ધર્મનાં વિરોધીઓ દ્વારા શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો નિષ્ફળ પણ દુષ્ટ કૃત્ય કરીને અનેક શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ખોટી અરજી આપનાર લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધાવો જોઈએ. તદુપરાંત આવા તત્ત્વો ઉશ્કેરાઈને હાલમાં ચાલી રહેલ શ્રી દ્વારકાધીશના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુ-ભક્તો ઉપર કાયદો હાથમાં લઈ હુમલો કરશે, કરાવશે જેથી ચાલી રહેલ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓને રક્ષણ મળી રહે તે માટે પોલીસ પ્રોટેકશનની પણ અરજીમાં માગણી કરવામાં આવેલી છે.
શ્રી માઈ મંદિરની તદ્દન નજીક આવેલી ગોકુલ હોસ્પિટલના જાણીતા ન્યુરો સર્જન ડો. પ્રકાશભાઈ મોઢા, જાણીતા યુરોલોજિસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણી, જાણીતા ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, ભક્તિનગર સોસાયટીના તખુભા રાઠોડ, ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના અગ્રણી ગાયત્રી મેડિકલવાળા હિરેનભાઈ થાનકી, મનહર પ્લોટના અગ્રણી જયુભા ચાવડા, ‘ખાસ-ખબર’ સાંધ્ય અખબારના પરેશભાઈ ડોડીયા સહિતનાઓએ શ્રી માઈ મંદિરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નને એકી અવાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને શ્રી માઈ મંદિર પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધા દર્શાવી હતી તેમજ મંદિર સંચાલકોને હંમેશા સંપૂર્ણ સહકારની ખાત્રી આપી છે.

You Might Also Like

ધર્મરાજસિંહ વાઘેલા દેશનો એકમાત્ર કલાકાર કે જે 373 પાઘડી શૈલીમાં પારંગત

ઙજઈં-કછઉની 13,591 પોસ્ટની જાન્યુઆરીમાં પરીક્ષા, 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

ગિરનાર 7.2-નલિયા 8.8 ડિગ્રી, ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવ્યા

ભ્રષ્ટાચારનો બ્રિજ કડડભૂસ

યુનેસ્કો હેરિટેજમાં દીપોત્સવીને સ્થાન મળતાં મોરબીમાં વિશેષ ઉજવણી: મણિમંદિરમાં 5,000 દીવડા પ્રગટાવ્યા!

TAGGED: antisocialelements, MaiTemple, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવાસ યોજનાના 54 લાભાર્થીઓની મ્યુ.કમિશનરને ફ્લેટ મેળવવા રજૂઆત
Next Article સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાને સહજાનંદ સ્વામીના દાસ ચીતરાતાં હોબાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધર્મરાજસિંહ વાઘેલા દેશનો એકમાત્ર કલાકાર કે જે 373 પાઘડી શૈલીમાં પારંગત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
ઙજઈં-કછઉની 13,591 પોસ્ટની જાન્યુઆરીમાં પરીક્ષા, 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
વારાણસીમાં ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેક્સીનો પ્રારંભ
ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધર્મરાજસિંહ વાઘેલા દેશનો એકમાત્ર કલાકાર કે જે 373 પાઘડી શૈલીમાં પારંગત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

ઙજઈં-કછઉની 13,591 પોસ્ટની જાન્યુઆરીમાં પરીક્ષા, 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

ગિરનાર 7.2-નલિયા 8.8 ડિગ્રી, ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?