- બિહારમાં સુવર્ણ જ્ઞાતિની સંખ્યા 15.52 ટકાથી વધારે
બિહારની નીતીશ કુમાર સરકારે ચુંટણી પહેલા મોટો દાવ રમ્યો છે. તેમણે જાતિ આધારીત જનગણતરીના આંકડા જાહેર કરી દીધા છે. નીતિશ સરકારના આ દાવથી રાજનૈતિક દળોએ પોતાની રણનીતિ બદલવી પડશે. સરકારની રિપોર્ટ અનુસાર, બિહારમાં 36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત વર્ગ, 19 ટકાથી થોડી વધારે અનુસૂચિત જાતિ, અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિની જનગણતરી દર્શાવવામાં આવી છે.
The report of the caste-based census conducted in Bihar has been released. Backward class in Bihar is 27.13%. The extremely backward class is 36.01%, General category is 15.52%. The total population of Bihar is more than 13 crores: Vivek Kumar Singh, Additional Chief Secretary,… pic.twitter.com/SWlpjyWF9C
- Advertisement -
— ANI (@ANI) October 2, 2023
સુવર્ણ જ્ઞાતિની સંખ્યા 15 ટકાથી વધારે
બિહાર સરકારની તરફથી વિકાસ આયુક્ત વિવેક સિંહએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેઓ જાતિ આધારિત જનગણતરીના મુખ્ય સચિવના હોદા પર છે. તેમણે કહ્યું કે, બિહારમાં સુવર્ણ જ્ઞાતિની સંખ્યા 15.52 ટકા, જમીનદારની સંખ્યા 2.86 ટકા, બ્રાહ્મણોની સંખ્યા 3.66 ટકા, કુર્મીની સંખ્યા 2.87 ટકા, મુસહરની સંખ્યા 3 ટકા, યાદવોની સંખ્યા 14 ટકા, અને રાજપૂતની સંખ્યા 3.45 ટકા છે.
- Advertisement -
નીતિશ કુમાર સરકાર હેઠળ જનગણતરી સર્વક્ષણ ખૂબ જ વિરોધ અને કાયદાની તપાસનો વિષય રહ્યો છે. બિહાર જાતિ આધારિત સર્વક્ષણ, જેને બિહાર જાતિ આધારિત ગણતરીના રૂપમાં જાણવામાં આવે છે, જેમાં કુલ જનસંખ્યા 13 કરોડથી વધારે દર્શાવવામાં આવી છે.
મુખ્યમંત્રી નીતિશએ ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી
જન વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા પછી મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વિટ કરીને ટીમની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, જાતિ આધારિત ગણતરી માટે સર્વસમ્મતિથી વિધાનમંડળમાં પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો હતો. બિહાર વિધાનસભાના બધા 9 દળોની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર પોતાના સંશોધનોથી જાતિ આધારિત ગણના કરવામાં આવશે અને 02, જુનના મંત્રિપરિષદથી આની સ્વીકૃતિ આપવામાં આવી હતી. જેના આધાર પર રાજ્ય સરકારના પોતાના સંશોધનોથી જાતિ આધારિત ગણતરી કરવામાં આવી. જાતિ આધારિત ગણનાથી ના કેવળ જાતિઓના વિશે જાણકારી મળી, પરંતુ સમગ્ર આર્થિક સ્થિતિની જાણકારી મળી છે. જેના આધાર પર બધા વર્ગોનો વિકાસ તેમજ ઉત્થાન માટે અગ્રેસર કારવાહી કરવામાં આવી. બિહારમાં કરવામાં આવેલી જાતિ આધારિત ગણતરીને લઇને તરત જ બિહાર વિધાનસભા માટે તેમણે 9 દળોની બેઠક બોલાવવામાં આવી તેમજ જાતિ આધારિત ગણતરીના પરિણામોની જાણકારી આપવામાં આવશે.
"Today, on the auspicious occasion of Gandhi Jayanti, the data of caste-based census conducted in Bihar has been published. Many congratulations to the entire team engaged in the work of caste-based enumeration. The proposal for caste-based enumeration was passed unanimously in… https://t.co/CBtjpWENud pic.twitter.com/4NJUxgC3Mv
— ANI (@ANI) October 2, 2023