By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    9 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    11 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    11 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    1 day ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    10 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    11 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    12 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    12 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    9 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    6 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    10 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    1 day ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    4 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    5 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં 3 વર્ષમાં 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી : સરેરાશ રોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં 3 વર્ષમાં 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી : સરેરાશ રોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા
અમદાવાદ

ગુજરાતમાં 3 વર્ષમાં 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી : સરેરાશ રોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા

Khaskhabar Editor
Last updated: 2025/09/10 at 4:59 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

10 સપ્ટેમ્બર આત્મહત્યા નિવારણ દિવસ : આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય

સોશિયલ મીડિયાને કારણે યુવાનોમાં દેખાદેખીનું પ્રમાણ વધ્યું

- Advertisement -

માનસિક બીમારીને કારણે સૌથી વધુ લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવે છે

આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિના કાઉન્સિલિંગ માટે ગુજરાત સરકારે 104 હેલ્પલાઇન શરૂ કરી છે

ગુજરાતમાં સૌથી વધુ 36થી 45 વયજૂથના આત્મહત્યાનું વિચારનારા લોકોએ ‘104’ હેલ્પલાઈનની મદદ લીધી

- Advertisement -

સોશિયલ મીડિયામાં હજારો ફ્રેન્ડસ પણ પોતાની વ્યથા ઠાલવી શકે તેવા મિત્રો ન હોવાથી હતાશામાં આવી અંતિમ પગલું ભરે છે
ખાસ-ખબર ન્યૂઝ  અમદાવાદ

આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઈ સમસ્યાનો ઉકેલ નથી. આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી-પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે. ગુજરાતમાંથી 3 વર્ષમાં કુલ 25,841 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ’ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતા અને ચિંતનનો વિષય બની ગયો છે. વર્ષ 2023થી 10 સપ્ટેમ્બર વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ ઉપરાંત આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિના કાઉન્સિલિંગ માટે ગુજરાત સરકાર દ્વારા 104 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં 7737 કોલ્સ આવ્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 2847, વડોદરામાંથી 609, બનાસકાંઠામાંથી 537 કોલ્સનો સમાવેશ થાય છે. અત્યારસુધી આવેલા 7737 કોલ્સમાંથી 4326 એટલે કે અડધાથી વધુ કોલ્સમાં માનસિક સમસ્યાનું કારણ સામે આવ્યુ છે. વય જૂથ પ્રમાણે જોવામાં આવે તો 39થી 45 અને 25થી 35ની વયના લોકો દ્વારા સૌથી વધુ કોલ્સ આ હેલ્પલાઈનમાં કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં કુલ 2023 કોલ્સનો સમાવેશ થાય છે. તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના હજારો ‘ફ્રેન્ડ્સ’ હશે પણ વ્યક્તિ જ્યાં પોતાનું હૃદય ઠાલવી શકે તેવા સાચા મિત્ર હોતા નથી. જેના કારણે તે વધુને વધુ હતાશામાં આવીને આત્મહત્યાનું પગલું ભરી લે છે. સોશિયલ મીડિયાને કારણે દેખાદેખીનું પ્રમાણ વધ્યુ છે. જેના કારણે મિત્ર પાસે નવી કાર, ભવ્ય બંગલો, વિદેશની ટ્રીપના ફોટા સોશિયલ મીડિયામાં જોતા અનેક લોકો હું પાછળ રહી ગયો તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઇ જાય છે.

તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર

વય જૂથ પ્રમાણે આવેલા કોલ્સનું પ્રમાણ
વયજૂથ 2019 2020 2021 2022 2023 2024 2025
0થી15 00 01 02 02 03 00 02
16થી24 24 33 109 215 140 115 175
25થી35 24 73 426 467 326 516 492
36થી45 11 60 265 509 702 866 322
46થી55 02 28 62 111 215 277 295
56થી65 01 13 44 83 76 125 174
66થી75 06 07 19 50 17 88 31
76થી વધુ 00 15 28 11 19 36 24
કુલ 68 230 955 1448 1498 2023 1515

હેલ્પલાઇનમાં
કયા જિલ્લાથી
સૌથી વધુ કોલ્સ?
જિલ્લો – કોલ્સ
અમદાવાદ – 2847
વડોદરા – 609
બનાસકાંઠા – 537
રાજકોટ – 511
ગાંધીનગર – 415
સુરત – 372
ભાવનગર – 290
જામનગર – 227
સાબરકાંઠા – 183
મહેસાણા – 182
ક્યા કારણથી આપઘાતના
સૌથી વધુ વિચાર ?
કારણ – કોલ્સ
માનસિક બિમારી – 4326
પારિવારીક – 2323
પ્રેમ સંબંધ – 496
આર્થિક – 243
બીમારી – 169
સતામણી – 109
શિક્ષણ – 69
અન્ય – 02

You Might Also Like

ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ આવકવેરાના દરોડા: રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ

આતંકી ડો. સૈયદના ઘરેથી ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો: ગુજરાત ATSના હૈદરાબાદમાં ધામા

દિલ્હીનું આઝાદ મેદાન પણ ટાર્ગેટ પર હતું

મોટું સંકટ!: અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી શક્યતા, 4 દિવસ માવઠાની આગાહી

સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદે ઊભી કરી, તપાસમાં ઘટસ્ફોટ

TAGGED: suicide
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર હકાલપટ્ટી’
Next Article ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા રાધાકૃષ્ણન વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહને મળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ આવકવેરાના દરોડા: રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદગુજરાત

આતંકી ડો. સૈયદના ઘરેથી ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો: ગુજરાત ATSના હૈદરાબાદમાં ધામા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમદાવાદરાષ્ટ્રીય

દિલ્હીનું આઝાદ મેદાન પણ ટાર્ગેટ પર હતું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?