By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    15 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    16 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    16 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    16 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    12 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    14 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    15 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    15 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    15 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    14 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    14 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશ માટે તમે ઘણું બધું યોગદાન આપી શકો છો: હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દેશ માટે તમે ઘણું બધું યોગદાન આપી શકો છો: હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણી
રાજકોટ

દેશ માટે તમે ઘણું બધું યોગદાન આપી શકો છો: હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણી

Khaskhabar Editor
Last updated: 2024/06/12 at 6:28 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા પૂર્વ ન્યાયાધીશ અને સુપ્રિમ કોર્ટના સીનીયર કાઉન્સીલની ગરિમાપૂર્ણ ઉપસ્થિતીમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા પેનલ એડવોકેટ માટે માર્ગદર્શક લીગલ સેમિનાર યોજાયો

આ સેમિનારનો ઉદ્ેશ નોલેજ અપડેશન કરવાનો છે : જીમ્મીભાઇ દક્ષીણી
ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.12

- Advertisement -

સૌરાષ્ટ્ર-ક્ચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ગુજરાત હાઇકોર્ટના પ્રથમ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રિમ કોર્ટના સીનીયર કાઉન્સીલ સોનિયાબેન ગોકાણીના અધ્યક્ષસ્થાને બેંકમાં કાર્યરત પેનલ એડવોકેટ માટે માર્ગદર્શક લીગલ સેમિનાર બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલ હતો.

સુશ્રી સોનિયાબેન ગોકાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ‘અત્યારની એડવાન્સ ટેકનોલોજીના સમયમાં આપણે બધાં મહદ્અંશે ગુગલને બધું પુછતા હોઇએ છીએ અને એના જે પણ જવાબો મળે તે આપણા માટે ઉપયોગી હોય છે. અને ઘણે બધે અંશે ટેકનોલોજીએ આપણા બધા માટે સરળતા કરી દીધી છે. અહીં ઘણા બધા યંગ લોકોનો જોઇ રહી છું. તેઓ ટેકનોસેવી જોવા મળે છે. તા. 1 જુલાઇ 2024થી ત્રણ નવા કાયદા અમલમાં આવી રહ્યા છે. 25 ડિસેમ્બર 2023થી આ કાયદાઓ અમલમાં આવ્યા હતા પરંતુ તે સમયે કેન્દ્ર સરકારને એવું લાગ્યું કે આ કાયદાને અમલમાં મુકવા માટે થોડો સમય આપવો જોઇએ એટલે હવે પછી આ કાયદા અમલમાં આવી રહ્યા છે. આ તકે મને આશા છે કે તમે બધા આ દેશ માટે ઘણું બધું કરી શકો છો અને અવશ્ય કરશો જ. આ ઉપરાંત એડવોકેટની બાર પ્રત્યેની ભૂમિકા અને જસ્ટીસની બેંચ પ્રત્યેની ભૂમિકા અંગે વિશેષ છણાવટ કરી હતી.’ બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ‘આ સેમિનારનો ઉદ્ેશ નોલેજ અપડેશન કરવાનો છે. અહીં બે નિષ્ણાંતો દ્વારા વિષય સંબધીત ઘનિષ્ઠ માહિતી આપવામાં આવે છે.

સાથોસાથ વિચારોની આપ-લે થાય છે અને પરસ્પર પરિચય વધે છે. વિશેષમાં, બેંકની વાત કરીએ તો, બેંકનો બિઝનેશ રૂા. 10,048 કરોડનો થયો છે. નાણાંકીય વર્ષ 2023-24ના અંતે અન ઓડિટેડ નફો રૂા. 133.67 કરોડ નોંધાયેલ છે. બેંકનું કુલ ઇન્વેસ્ટમેન્ટ રૂા. 2,876 કરોડ, સીડી રેશિયો 61.26 ટકા છે. બેંકિંગ માપદંડ અનુસાર આપણે ચુસ્ત, દુરુસ્ત, તંદુરસ્ત અને આર્થિક સદ્ધર હોવાનું સ્ટેટસ અવિરત જાળવી રાખી શક્યા છીએ. દેશમાં ઉજવાયેલ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે બેંક દ્વારા 75 હજાર નવા બેંક ખાતા ખોલી અનેક પરિવારજનોને બેંક સાથે જોડ્યા છે. અત્યારે ડીજીટલ યુગની વાત સર્વત્ર થઇ રહી છે. મને કહેતા આનંદ થાય છે કે આપણી બેંકમાં થતા કુલ વ્યવહાર પૈકી 87 ટકા વ્યવહાર ડીજીટલી થાય છે.’ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રેમલભાઇ રાચ્છે જણાવ્યું હતું કે, ‘નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના થોડા સમયથી જે કંઇ ચુકાદા આવે છે તે વિશેષ નોંધપાત્ર છે. ઘણીવાર નાની સરખી ચૂક પણ ફરિયાદીને નુકશાન કરે છે. આ સંદર્ભમાં તેમણે સુપ્રિમ કોર્ટના અનેક નોંધપાત્ર જજમેન્ટની માહિતી રજુ કરી હતી જે સહુ માટે મહત્વપૂર્ણ બની રહી. આ ઉપરાંત કોર્ટ કાયદા અને કાયદાની પ્રોસીજરની આટીઘુટીમાં અટવાઇ ન રહે તે માટે જેટલી જવાબદારી જજની છે તેટલી જ જવાબદારી વકિલની પણ છે.’ બેંકના ડિરેકટર કાર્તિકેયભાઇ પારેખે જણાવ્યું હતું કે, ‘આપણે સહુ વકિલ હોવા ઉપરાંત એક કાર્યકર પણ છીએ. ભારત માતાને પરમ વૈભવના શિખરે લઇ જવા માટે જે કંઇ કરવું પડે તે કરવું જોઇએ. પ્રમાણિકતા અને નૈતિકતા અંગે વાત કરીએ તો, આપણી કામગીરીમાં આ બંને ખૂબ જ અગત્યતા અને મહત્વ ધરાવે છે. જો તેમાં ક્યાંય પણ જરા સરખી ચૂક રહી જાય તો સંસ્થાને મોટું અને ગંભીર નુકસાન થઇ શકે છે. આપણા તૈયાર કરેલ રિપોર્ટને આધારે બેંક અધિકારીઓ ધિરાણ મંજુર કે નામંજુર કરતા હોય છે. આથી આપણી જવાબદારી ખૂબ જ વધી જાય છે. દરેક ક્ષેત્રની જેમ આપણા ક્ષેત્રમાં ટેકનોલોજી અપગ્રેડેશન ખૂબ જ જરૂરી છે.

- Advertisement -

આ અવસરે બેંક સાથે વર્ષોથી સંકળાયેલા સીનીયર એડવોકેટ અને બેંક તરફી સીમાચિહ્નરૂપ ચુકાદાઓ લાવનાર એડવોકેટ્સ પૈકી જનકભાઇ શાહ (અમદાવાદ), નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની વિશેષ કામગીરી કરતાં અનિલભાઇ દેસાઇ (રાજકોટ), પ્રધ્યુમનસિંહ મકવાણા (સુરેન્દ્રનગર), નીલભાઇ પુજારા (રાજકોટ)નું સોનિયાબેન ગોકાણીના હસ્તે રૂમાલ અને પુસ્તકથી જાહેર સન્માન ર્ક્યું હતું.

આ સેમિનારમાં સોનિયાબેન ગોકાણી (પૂર્વ ચીફ જસ્ટીસ-ગુજરાત હાઇકોર્ટ), પ્રેમલભાઇ રાચ્છ (એડવોકેટ-ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ), બેંક પરિવારમાંથી જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), કાર્તિકેયભાઇ પારેખ, હસમુખભાઇ હિંડોચા (કો-ઓપ્ટ), માધવભાઇ દવે, કિર્તીદાબેન જાદવ, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, અશોકભાઇ ગાંધી, શૈલેષભાઇ મકવાણા, દિપકભાઇ બકરાણીયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), રજનીકાંત રાયુચરા (ડી.જી.એમ.) ઉપરાંત બહોળી સંખ્યામાં પેનલ એડવોકેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં સીનીયર એડવોકેટ પૈકી અનિલભાઇ દેસાઇ, આર. એમ. વારોતરીયા, યતીનભાઇ ભટ્ટ, ગીરીશભાઇ ભટ્ટ, પંકજભાઇ કોઠારી, પ્રશાંતભાઇ જોષી, સંજયભાઇ વોરા (જીલ્લા સરકારી વકિલ), રક્ષિતભાઇ કલોલા (જીલ્લા સરકારી વકિલ), કમલેશભાઇ ડોડિયા (જીલ્લા સરકારી વકિલ), જયેશભાઇ દોશી, હિતેષભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

વીરપુર પાસે CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ: આજે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની ઓપનિંગ સેરેમની

મુખ્યમંત્રીના કાર્યક્રમમા વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી

રાજકોટમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના દાગીના લૂંટી કરપીણ હત્યા

TAGGED: Former High Court Judge Soniaben Gokani, Rajkot, Soniaben Gokani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાપાલિકાનું આધાર કાર્ડ કેન્દ્ર A.C. વિનાનું: અરજદારો અકળાયા
Next Article પદ્મકુંવરબા હોસ્પિટલ છે કે ગંદકીવાડો?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

વીરપુર પાસે CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ: આજે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની ઓપનિંગ સેરેમની

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?