By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 day ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 day ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    19 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    23 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    24 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 day ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 day ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    22 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    24 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    1 day ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તું મીંઢળ જેવો કઠ્ઠણ ‘ને હું નમણી નાડાછડી તું શીલા લેખનો અક્ષર’ને હું જળની બારખડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > તું મીંઢળ જેવો કઠ્ઠણ ‘ને હું નમણી નાડાછડી તું શીલા લેખનો અક્ષર’ને હું જળની બારખડી
Author

તું મીંઢળ જેવો કઠ્ઠણ ‘ને હું નમણી નાડાછડી તું શીલા લેખનો અક્ષર’ને હું જળની બારખડી

Khaskhabar Editor
Last updated: 2024/07/06 at 6:17 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

નીતા દવે

opposite are always attractive

- Advertisement -

જ્યારે બે વિરોધાભાસી તત્વો સામસામે હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ બંને બાજુ આકર્ષણ થાય,આવો વિજ્ઞાનનો નિયમ છે અને આ નિયમ માનવના વ્યક્તિત્વમાં પણ જોવા મળતો હોય છે. વિષમતાઓ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. એવી જ રીતે એકબીજાથી અલગ વ્યક્તિત્વ ધરાવતી બે વ્યક્તિ હંમેશા પરસ્પર ખેંચાણનો અનુભવ કરતી હોય છે.આ આપણા બધાને જીવનમાં કોઈને કોઈ તબક્કે થયેલો અનુભવ છે.આવું શા માટે બનતું હશે..?

સામાન્ય રીતે લોકો પોતાના ગમાં, અણગમાં, કે પસંદગી પ્રમાણે સમાજિક કે લાગણી સભર સંબંધો બાંધતા અને કેળવતા હોય છે. ખાસ કરીને લાગણીના સંબંધોમાંલોકો મિત્રતામાં પોતાના સ્વભાવ,શોખ, અને પસંદ મુજબના પાત્ર સાથે દોસ્તી કરતા હોય છે.એમ છતાં પણ પોતાના વિચારોથી અલગ વિચાર ધરાવતા વ્યક્તિ સાથે પણ આપણે લાગણી તેમજ સંવેદનાઓ અનુભવતા હોઈએ છીએ. એનું કારણ કદાચ એવું કહી શકાય કે સરખાપણું કે સમાનતા વધી જતા સંબંધમાં એક સ્થિરતા આવી જાતી હોય છે.લાંબા સમયગાળા પછી એ લાગણીઓ ફ્રીઝ થઈ જતી હોય છે. જ્યારે અલગ શોખ અલગ વિચારો અને અલગ જીવનશૈલી ધરાવતા બે પાત્રો વચ્ચે જીવન નાવિન્યસભર અને સંબંધો જીવંત રહેતા હોય છે.

લગ્ન જીવનની વાત કરીએ તો જીવનસાથી ની પસંદગી બાબતે યુવાનો લગભગ પોતાના ઘર, કુટુંબ, શોખ,અને જીવનશૈલી સાથે અનુરૂપ હોય તેવું પાત્ર શોધતા હોય છે અને જ્યારે આવા પાત્ર સાથે જીવનમાં લગ્ન સંબંધથી જોડાય પણ જાય છે.લગ્નના થોડા સમય સુધી તો પ્રેમ,લાગણી, હુંફ, સપનાઓ, સંબંધોબધું જ વ્યવસ્થિત જીવન જીવવાતું હોય છે.પરંતુ લગ્નજીવનના 8, 10, કે 15 વર્ષ પછી બંને પાત્રો વચ્ચે લાગણી કે પ્રેમ ને બદલે માત્ર વ્યવહાર જીવાતો હોય તેવી અનુભૂતિ બંનેને થતી હોય છે! આવું શાં માટે બનતું હશે?આનુ મનોવૈજ્ઞાનિક રીતે કારણ જાણીએ તો કંઈક આવી રીતે સમજી શકાય.

- Advertisement -

વ્યક્તિ સમજણી થયા પછી નાનપણથી લઈ અને જીવનના દરેક તબક્કામાં પોતાની પસંદ, નાપસંદ અને પૂર્વગ્રહ, વચ્ચે પોતાની જીવન શૈલી જીવતી હોય છે અને જીવનનું અંતરંગ પાત્ર એટલે જીવનસાથી કહી શકાય.જ્યારે બંને વચ્ચેના શોખ અને જીવન જીવવાનો અભિગમ સમાન બનતો જાય ત્યારે રોજીંદુ જીવન નીરસ બનતું જાય છે.રોજબરોજના નિત્ય ક્રમમાં કશું નાવીન્ય રહેતું નથી અને આ જ કારણ છે,કદાચ કે લાંબુ લગ્ન જીવન સાથે વિતાવ્યા પછી પણ ક્યારેક બંને પાત્રો પોતાનાં દૈનિક જીવનમાંમાં યડ્ઢભશયિંળયક્ષિં લાવવા માટે પોતાનાથી વિપરીત વિચારો અને આદતો ધરાવતા હોય તેવા વિજાતીય મિત્રોની શોધમાં ફરતાં હોય છે અથવા વિજાતીય પાત્ર સાથે પોતાની જાત ને વધારે ભજ્ઞળરજ્ઞિફિંબહય હોય તેવું અનુભવતા છે. આજ કારણથી શરૂ થતા હોય છે યડ્ઢિફિં ળફશિફિંહ ફરરફશતિ..!

અથવા તો સમાજમાં ચર્ચાસ્પદ બનતા મૈત્રી કરારો..! જોકે,એવું બિલકુલ જરૂરી નથી કે બે વિજાતીય પાત્રો વચ્ચે થતું આકર્ષણ એ માત્ર દેહિક વાસના જ હોય. ક્યારેક જીવનમાં બધી જ સુખ સાહ્યબી અને સંતુષ્ટી મેળવ્યા પછી પણ વ્યક્તિ પોતાના વિચારો અને સંવેદનાઓને કોઈ જીલી શકે તેવું પાત્ર શોધતા હોય છે.જ્યાં મૌન પણ બોલતું થતું હોય છે અને શબ્દ વામણો બની જતો હોય છે. આ મિત્રતાની શ્રેષ્ઠ કક્ષા કહી શકાય.પરંતુ આપણો સમાજ એટલો સહજ નથી કે વિજાતીય મૈત્રી ને આટલી સ્વાભાવિક રીતે સ્વીકાર કરી શકે.આથી લોકો આભાસી દુનિયા તરફ પોતાનું મન વાળતા થયા છે.વર્તમાન સમયમાં ખૂબ નજીકથી જીવાતા સોશિયલ મીડિયાના સંબંધો આનાથી વિશેષ કંઈ જ નથી. માનવીનું મન હંમેશા કંઈક નવીન પામવા કે કંઈક આશ્ચર્ય ચકિત કરી દે તેવા રોમાન્સ અનુભવવા હંમેશા આતુર રહેતું હોય છે. એક બીબાઢાળમાં સીધી ચાલતી જિંદગી જીવન નહીં પણ શ્વાસોની ગુલામી બની જતી હોય છે.આથી જ લોકો ઉંમરના કોઈ પણ પડાવે પહોંચ્યા પછી પણ પરસ્પર વિરોધાભાસી વિચારોને મન આવકારતું હોય છે.સંબંધોને ફરી પાછા જીવંત કરવા શું કરી શકાય..?

જીવનમાં જ્યારે પણ એવી અનુભૂતિ થાય કે હવે માત્ર દિવસો પસાર થાય છે .જીવનમાં જીવંતતા જેવું કશું રહ્યું નથી ત્યારે આપણે કોઈપણ સંબંધમાં સામેના પાત્ર પાસેથી આપણા જીવનનો આનંદ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ જ કદાચ મોટી ભૂલ હોય છે. કેમ કે, કદાચ એવું પણ બને કે એ પતિ-પત્ની હોય કે મિત્રો કે લાગણી સભર સંબંધો કદાચ તમારી પાસે પણ સંબંધોમાં નાવિન્ય ની ઝંખના કરતા હોય..!! તો શ્રેષ્ઠ ઉપાય એ છે કે રોજિંદા જીવનને વિપરીત રીતે જીવવાનો પ્રયત્ન કરવો. જે જે કાર્ય આખા જીવન દરમિયાન નથી કર્યા તેવા નવા કામો શીખવા ,અને કરવા પ્રયત્ન કરવો. સ્વભાવને પરિવર્તિત કરવો, જાતને આનંદમાં રાખવી,ભૂલોને ભૂલી જવી, અને સંબંધોની મીઠાશને તાજી રાખવી.વરસાદમાં પલળવા માટે કે ચોકલેટ ખાવા માટે બાળક હોવું જરૂરી નથી મન બાળકનું રાખવું જરૂરી છે.કેમ કે, બાલ્યાવસ્થા એ જ એક એવી અવસ્થા છે જ્યારે આપણે વર્તમાનને જીવતા હોઈએ છીએ .વિષમતાઓ જ હંમેશા એકત્વ નું નિર્માણ કરતી હોય છે. પ્રકૃતિ પણ આવું જ શીખવે છે કાળમીંઢ પહાડ પરથી ખડખડ કરતું વહેતું ઝરણું મીઠી નદીનું ખારા દરિયાના પાણીમાં ભળી જવું અને ઈશ્વરની શ્રેષ્ઠ કલાકૃતિઓ સ્ત્રી અને પુરુષનું પરસ્પર ને મળ્યા પછી પૂર્ણતાને પામવું આથી વિશેષ વિરોધાભાસી એકત્વ બીજું ક્યુ હોય શકે..?

You Might Also Like

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

આતંકવાદનો રામબાણ રશિયન ઉપાય

TAGGED: LOVE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અષાઢી બીજ નિમિત્તે પોરબંદર પોલીસની શાંતિ સમિતિની બેઠક અને ફ્લેગમાર્ચ: શાંતિપૂર્ણ તહેવારની તૈયારી
Next Article શેરબજાર: સેન્સેક્સ અને નિફ્ટીમાં નેગેટિવ ટ્રેન્ડ, માર્કેટ કેપ 450 લાખ કરોડને પાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?