By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    6 hours ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    7 hours ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    1 day ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    1 day ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    5 વર્ષ નહીં, હવે 1 વર્ષમાં જ મળશે ગ્રેચ્યુઇટી, મહિલાઓને સમાન વેતન
    4 hours ago
    મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઇવરને હાર્ટ-એટેક આવ્યો: 4-5 વાહનને કચડી નાખ્યાં, 4નાં મોત, 3 ઘાયલ
    4 hours ago
    બેગૂસરાયમાં એન્કાઉન્ટર
    5 hours ago
    દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય આર્મ્સ રેકેટનો પર્દાફાશ કર્યો
    6 hours ago
    “મુર્શિદાબાદમાં 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે”: TMC ધારાસભ્ય હુમાયુ કબીર
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    4 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    1 day ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    1 day ago
    252-કરોડ MD ડ્રગ્સ કેસમાં ઓરીને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું
    2 days ago
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    3 days ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિન્દુઓ વિના, વિશ્વનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે: મણિપુરમાં RSS વડા મોહન ભાગવત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હિન્દુઓ વિના, વિશ્વનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે: મણિપુરમાં RSS વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય

હિન્દુઓ વિના, વિશ્વનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે: મણિપુરમાં RSS વડા મોહન ભાગવત

Khaskhabar Editor
Last updated: 2025/11/22 at 2:27 PM
Khaskhabar Editor 6 hours ago
Share
3 Min Read
SHARE

આરએસએસના વડા મોહન ભાગવતના જણાવ્યા અનુસાર વિશ્વના અસ્તિત્વ માટે હિન્દુ સમાજ જરૂરી છે

હિંદુ ઓળખ ધર્મથી આગળ છે, જેમાં રાષ્ટ્ર અને સંસ્કૃતિ પ્રત્યેની ભક્તિનો સમાવેશ થાય છે: મોહન ભાગવત

- Advertisement -

ભાગવત માને છે કે ભારત તેની સભ્યતાના કારણે પહેલેથી જ હિન્દુ રાષ્ટ્ર છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ ધર્મ અંગે એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણે સમાજનું એક એવું નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે. મણિપુરની મુલાકાતે પહોંચેલા ભાગવતે શુક્રવારે કહ્યું કે, ‘દરેક વ્યક્તિએ પરિસ્થિતિનો વિચાર કરવો પડે છે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. વિશ્વના તમામ દેશોમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવી અને જતી રહી. તેમાં કેટલાક દેશોનો નાશ થઈ ગયો. જેમ કે, ગ્રીસ, ઈજિપ્ત અને રોમ બધા નાશ પામ્યા. આપણામાં કંઈક તો ખાસ છે કે આપણું અસ્તિત્વ નાશ નથી પામતું.’

ભારત એક અમર સમાજ

- Advertisement -

મોહન ભાગવતે કહ્યું કે, ‘ભારત એક અમર સમાજ, એક અમર સિવિલાઈઝેશનનુ નામ છે. બાકી તો બધા આવ્યા, ચમક્યા અને જતા પણ રહ્યા. આપણે તેમનો ઉદય અને પતન જોયો છે. આપણે હજું પણ છીએ અને રહીશું કારણ કે આપણે આપણા સમાજનું બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ નહી રહેશે તો દુનિયા જ નહીં રહેશે. ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન વિશ્વને સમય-સમય પર હિન્દુ સમાજ જ આપે છે. આ આપણને ઈશ્વર દ્વારા આપવામાં આવેલું કર્તવ્ય છે.’

બ્રિટિશ સામ્રાજ્યનું આપ્યું ઉદાહરણ

RSS પ્રમુખે કહ્યું કે, ‘બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ ક્યારેય અસ્ત નહોતો થતો. પરંતુ ભારતમાં તેમના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તેના માટે આપણે 1857 થી 1947 સુધી એમ 90 વર્ષ સુધી પ્રયાસ કર્યા. આપણે બધા આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે લડ્યા. તે અવાજને આપણે ક્યારેય દબાવા ન દીધો. ક્યારેક ઓછો થયો, ક્યારેક વધી ગયો, પરંતુ ક્યારેય તેને દબાવા ન દીધો. દરેક સમસ્યાનો અંત શક્ય છે.’ તેના માટે તેમણે નક્સલવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે સમાજે નક્કી કર્યું કે તે હવે સહન નહીં થાય, ત્યારે તેનો અંત પણ આવી ગયો.

સામાજિક એકતાની કરી અપીલ

મોહન ભાગવતે શુક્રવારે ઈમ્ફાલમાં આદિવાસી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે સામાજિક એકતાનું આહવાન કર્યું અને પુનરોચ્ચાર કર્યો કે, ‘અમારું સંગઠન સમાજને મજબૂત કરવા માટે સંપૂર્ણપણે સમર્પિત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈની વિરુદ્ધ નથી. તેની રચના સમાજને નષ્ટ કરવા માટે નહીં, પરંતુ તેને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવી છે. સંઘ ન તો રાજનીતિ કરે છે અને ન તો કોઈ સંગઠનને રિમોટ કંટ્રોલથી ચલાવે છે. તે માત્ર મિત્રતા, સ્નેહ અને સામાજિક સદ્ભાવનાના માધ્યમથી કામ કરે છે.  ભારતીય સભ્યતા પ્રત્યે સમર્પણ સાથે સમાજના ભલા માટે કામ કરનાર કોઈ પણ વ્યક્તિ પહેલાથી જ એક અઘોષિત સ્વયંસેવક છે.’

You Might Also Like

5 વર્ષ નહીં, હવે 1 વર્ષમાં જ મળશે ગ્રેચ્યુઇટી, મહિલાઓને સમાન વેતન

મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઇવરને હાર્ટ-એટેક આવ્યો: 4-5 વાહનને કચડી નાખ્યાં, 4નાં મોત, 3 ઘાયલ

બેગૂસરાયમાં એન્કાઉન્ટર

દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય આર્મ્સ રેકેટનો પર્દાફાશ કર્યો

“મુર્શિદાબાદમાં 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે”: TMC ધારાસભ્ય હુમાયુ કબીર

TAGGED: MANIPUR, Rashtriya Swayamsevak Sangh, RSS chief Mohan Bhagwat's
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article “મુર્શિદાબાદમાં 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે”: TMC ધારાસભ્ય હુમાયુ કબીર
Next Article દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીનો વતનપ્રેમ અને ખુમારી અનોખી : કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ચોટીલામાં જઈંછ કામગીરી માટે ઇકઘ અધિકારીઓ સન્માનિત
મોરબીમાં આત્મહત્યાના બે બનાવ: 58 વર્ષીય વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ
ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના મકાન પર ફાયરિંગ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના: આરોપી જયસુખ પટેલને મોટો ફટકો
વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ : ગુજરાતના સિરામિક હબ મોરબીમાં રોકાણ-નિકાસની સંભાવનાઓ વધશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

5 વર્ષ નહીં, હવે 1 વર્ષમાં જ મળશે ગ્રેચ્યુઇટી, મહિલાઓને સમાન વેતન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ચાલતી કારમાં ડ્રાઇવરને હાર્ટ-એટેક આવ્યો: 4-5 વાહનને કચડી નાખ્યાં, 4નાં મોત, 3 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

બેગૂસરાયમાં એન્કાઉન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?