By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
    1 hour ago
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    1 day ago
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 week ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    22 hours ago
    મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
    23 hours ago
    PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે
    24 hours ago
    CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
    1 day ago
    ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    24 hours ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    24 hours ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 weeks ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 weeks ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    30 minutes ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    22 hours ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ? ભાઈબીજ મનાવવામાં આવે છે જાણો તેના પાછળની કથા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શા માટે ? ભાઈબીજ મનાવવામાં આવે છે જાણો તેના પાછળની કથા
ધર્મ

શા માટે ? ભાઈબીજ મનાવવામાં આવે છે જાણો તેના પાછળની કથા

Khaskhabar Editor
Last updated: 2024/10/22 at 2:04 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ભાઈબીજનું ધાર્મિક મહત્ત્વ ઘણું હોય છે. આ તહેવારને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે યમરાજ અને તેમની બહેન યમુનાજી સાથે જોડાયેલી પૌરાણિક કથાને લીધે મહત્ત્વ વધી જાય છે.

ભાઇબીજ તહેવારને હિન્દુ ધર્મમાં ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે કારતક માસની બીજની તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીના બે દિવસ પછી ઉજવવામાં આવતો આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમ, રક્ષણ અને શુભેચ્છાનું પ્રતીક છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. ભાઈ પણ તેની બહેનને ભેટ આપે છે અને તેની રક્ષા કરવાનું વચન આપે છે.

- Advertisement -

ભાઈબીજનું મહત્ત્વ

આ વર્ષે ભાઈબીજનો તહેવાર 3 નવેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જે ભાઈ આ દિવસે તિલક કરે છે તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ સાથે જો કોઈ ભાઈ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરે તો તેનું આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે ભગવાન ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે. આમ, ભાઈબીજનો તહેવાર પ્રેમ, આશીર્વાદ અને પરિવાર સાથે જોડાયેલા રહેવાનો ખાસ પ્રસંગ છે. ભાઈબીજ કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવે છે, ભાઈ-બહેનના સંબંધોના મહત્ત્વ અને ભાઈ-બહેન વચ્ચેના રક્ષણાત્મક બંધનનું સન્માન કરે છે. ભાઈબીજનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું હોય છે. આ તહેવારને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે યમરાજ અને તેમની બહેન યમુનાજી સાથે જોડાયેલી પૌરાણિક કથાને લીધે મહત્ત્વ વધી જાય છે.

ભાઈબીજ શા માટે ઉજવવામાં આવે છે?

- Advertisement -

ભાઈબીજનો ઈતિહાસ અને મૂળ વિશે વિવિધ દંતકથાઓ અને પૌરાણિક કથાઓમાં લખવામાં આવ્યું છે. ભાઈબીજ સાથે જોડાયેલી એક લોકપ્રિય પૌરાણિક કથા ભગવાન કૃષ્ણ અને તેમની બહેન સુભદ્રા સાથે જોડાયેલી છે. ભગવાન કૃષ્ણ રાક્ષસ નરકાસુરને પરાજિત કર્યા પછી, તેમની બહેન સુભદ્રાને મળવા ગયા, જેમણે તેમનું આરતીથી સ્વાગત કર્યું, તેમના કપાળ પર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી. બદલામાં, કૃષ્ણએ તેમને આશીર્વાદ આપ્યા અને તેમની રક્ષા કરવાનું વચન આપ્યું. આ ઘટનાએ ભાઈબીજના તહેવારનો પાયો નાખ્યો. તો ભાઈબીજની ઉજવણી પાછળની બીજી એક પૌરાણિક કથા છે, જે મૃત્યુના દેવ, યમ અને યમુના સાથે જોડાયેલી છે.

ભાઈબીજની કથા

પૌરાણિક અનુસાર, સૂર્યદેવની પત્નીનું નામ છાયા હતું. તેમને એક પુત્ર યમરાજ અને પુત્રી યમુના હતી. યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. યમુનાએ વારંવાર યમરાજને તેના ઘરે આવવા કહ્યું, પરંતુ વધુ પડતા કામના ભારને કારણે તેઓ તેમની બહેનને મળવા જઈ શકતા ન હતા. એક દિવસ યમુનાએ યમરાજ પાસેથી વચન લીધું કે તેઓ કારતક માસની દ્વિતિયા તિથિએ તેમના ઘરે આવશે. પરંતુ યમરાજને યમુનાના ઘરે જવામાં થોડો સંકોચ થવા લાગ્યો, કારણ કે યમ લોકોના જીવ લે છે, તેથી કોઈ તેમને તેમના ઘરે બોલાવતું નથી.

પરંતુ તેમણે તેમની બહેનને આપેલા વચનને કારણે તેઓ યમુનાના ઘરે જાય છે. યમુના પોતાના ભાઈ યમને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેમનું આતિથ્ય સત્કાર કરે છે. યમુના તેમના ભાઈ માટે ઘણી વાનગીઓ પણ બનાવે છે. પોતાની બહેનની સેવા ભાવના જોઈને યમરાજ ખૂબ જ ખુશ થયા અને તેમને યમુના પાસેથી વરદાન માંગવા કહ્યું.

યમુનાએ તેમની પાસેથી વચન લીધું કે તેઓ દર વર્ષે આ તિથિ એટલે કે કારતક માસની દ્વિતિયાના દિવસે તેમના ઘરે ભોજન માટે આવશે. યમરાજે પણ તથાસ્તુ કહ્યું અને તેમને ઘણી ભેટ આપી. યમ તેમની બહેનના સ્નેહથી એટલા પ્રસન્ન થયા કે તેમણે જાહેર કર્યું કે આ દિવસે જે પણ ભાઈને તેમની બહેન તિલક કરશે, તે લાંબુ આયુષ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. તેથી જ આ દિવસને ‘યમ દ્વિતિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસથી ભાઈબીજની પરંપરા શરૂ થઈ હતી. એવું પણ માનવામાં આવે છે કે જે પણ ભાઈ આ દિવસે યમુના નદીમાં સ્નાન કરીને પોતાની બહેનનું આતિથ્ય સ્વીકારે છે અને બહેન પાસેથી તિલક કરાવે છે, તેને યમનો ભય નથી રહેતો. જો ભાઈઓ અને બહેનો આ દિવસે પવિત્ર યમુના નદીમાં સ્નાન કરે છે, તો તેઓને લાંબા આયુષ્ય પ્રાપ્ત થાય છે.

You Might Also Like

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

TAGGED: Bhai Bij
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિવાળી ક્યારે છે 31 ઓક્ટોમ્બરે કે 1 નવેમ્બરે ? કાશી વિદ્વત પરિષદના નિષ્ણાતોએ કરી સ્પષ્ટતા
Next Article એરલાઇન્સ બાદ હવે CRPFની શાળાઓમાં બોમ્બની ધમકીથી હડકંપ, સુરક્ષા એજન્સીઓ થઈ ઍલર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
4 નવેમ્બરથી ભારતમાં 1 વર્ષ માટે ‘ChatGPT Go’ ફ્રી થશે
183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
હવે ઘરે બેઠા તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઈ-ચલણ ભરી શકશો
ભારતીય સૈન્ય કવાયત “ત્રિશુલ” પહેલા પાકિસ્તાને તમામ હવાઈ ક્ષેત્ર બંધ કર્યા
‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ના દીપોત્સવી વિશેષાંકનું રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે વિમોચન કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?