By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    43 minutes ago
    વિદેશી વિદ્યાર્થીઓને હવે હાર્વર્ડના સપનાઓ ભૂલવા પડશે: ટ્રમ્પ સરકાર ફરી હાર્વર્ડ યુનિવર્સિટી પર ત્રાટકી
    2 hours ago
    નેપાળની ધરતી કંપી ઉઠી: 4.3 ની તીવ્રતાનો ભૂકંપ
    2 hours ago
    ઓપરેશન સિંદૂર દરમિયાન ISI એજન્ટ નોમાન ઇલાહીના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ
    3 hours ago
    ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    43 minutes ago
    અયોધ્યાને મળ્યું અન્ય એક આધ્યાત્મિક કેન્દ્ર: મુખ્યમંત્રી યોગીએ હનુમાન કથા મંડપનું ઉદ્ઘાટન કર્યું
    1 hour ago
    ઓપરેશન સિંદૂર દરમિયાન ISI એજન્ટ નોમાન ઇલાહીના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ
    3 hours ago
    વિચારધારાના કારણે કોઈને જેલમાં ન નાખી શકાય : સુપ્રીમ કોર્ટ
    22 hours ago
    દિલ્હી પોલીસે વિશેષ ઑપરેશન પાર પાડી પાકિસ્તાની જાસૂસ અન્સારૂલ સહિત બેની ધરપકડ કરી
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    22 hours ago
    ભારતનો અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ: આયુષ મ્હાત્રે કેપ્ટન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 16 સભ્યોની ટીમમાં સામેલ
    1 day ago
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    3 days ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    4 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    1 day ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    1 day ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    1 day ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    2 days ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    1 week ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    23 hours ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓછું મતદાન કોને ડુબાડશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ઓછું મતદાન કોને ડુબાડશે?
ગુજરાત

ઓછું મતદાન કોને ડુબાડશે?

Khaskhabar Editor
Last updated: 2022/12/02 at 5:50 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

મોટાભાગની બેઠકોમાં મતની ટકાવારી ઘટતા રાજકીય ગણિત ખોરવાય તેવી શકયતા

 ‘આપ’ને કારણે મતોનુ વિભાજન સહિતના મુદ્દાઓ અનેક બેઠકોના પરિણામો પલટાવી શકે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ હોવાનું ચૂંટણી પંચના અંદાજીત આંકડામાં સુચવવામાં આવ્યું છે. 2017ની સરખામણીએ અંદાજીત પાંચ ટકાનો ઘટાડો થયો છે. જયારે 2012 કરતા 9 ટકા ઓછુ છે. આ વખતની મુદ્દા વગરની ચૂંટણી અને ત્રિપાંખીયો જંગ હતો ત્યારે ઓછુ મતદાન કયા પક્ષને તારશે અને કોને ડુબાડશે તેના રાજકીય ગણીત મંડાવા લાગ્યા છે. તમામ પક્ષો જીતને દાવો કરી જ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 182 પૈકીની 89 બેઠકો માટેની પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન ગુરૂવારે ખત્મ થયુ હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ખત્મ થતા તંત્ર દ્વારા રાહતનો શ્ર્વાસ ખેંચાયો હતો. ચૂંટણીપંચ દ્વારા મોડીરાત્રે 89 બેઠકોના મતદાનના આંકડા જારી કરવામાં આવ્યા હતા તે અંતર્ગત 89 બેઠકોનું સરેરાશ મતદાન 62.89 ટકા થવા જાય છે. આ આંકડામાં પોસ્ટલ બેલેટ સામેલ ન હોવાની ચોખવટ કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં લોકોને આકર્ષી શકે તેવો કોઈ મુદ્દો ન હતો અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોની ભરમાર હતી ત્યારે પ્રચારના તબકકે જ મતદારોમાં ઉદાસીનતા માલુમ પડવા લાગ્યુ હતું. આ સિવાય ચિકકાર લગ્નગાળો, ગામડાઓમાં કૃષિસીઝન જેવા પરિબળોએ પણ ભાગ ભજવ્યો હતો. મતદાન ઓછુ થવાની શંકા અગાઉથી જ વ્યક્ત થવા લાગી હતી હવે તે પ્રથમ તબકકામાં સાચી પડી છે. 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ છે જે 2017ની ચૂંટણી વખતે આ 89 બેઠકોમાં 67.17 ટકા તથા 2012માં 71.77 ટકા હતુ. આ સંજોગોમાં દાયકાનું સૌથી ઓછુ મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છથી માંડીને દક્ષિણ ગુજરાતની મોટાભાગની બેઠકોમાં મતદાનમાં વતાઓછા પ્રમાણમાં ઘટાડો હોવાના સંકેત છે. મહત્વની વાત એ છે કે પાટીદાર અનામત આંદોલનના પ્રભાવ હેઠળ કોંગ્રેસે 89માંથી 36 બેઠકો જીતીને વર્ચસ્વ સ્થાપ્યુ હતું. આ બેઠકોના મતદાનમાં સરેરાશ 5થી6 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે 2017માં ભાજપે જીતેલી 89 પૈકીની 50 બેઠકો પર સરેરાશ 7થી8 ટકાનો ઘટાડો છે. જ્ઞાતિવાઈઝ બેઠકોની એનાલીસીસમાં એવું માલુમ પડે છે કે પાટીદારોની બહુમતીવાળી 37 બેઠકોમાં મતદાન 7થી8 ટકા ઓછુ થયુ છે. આદિવાસી વર્ચસ્વ ધરાવતી 14 બેઠકોમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયુ હોવા છતા 2017 કરતા 5થી7 ટકા ઓછુ છે.

આ જ રીતે ઓબીસી પ્રભુત્વવાળી બેઠકોના સરેરાશ મતદાનમાં 5થી6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
2017ના જ મતદાનના આંકડાઓના આધારે રાજકીય ગણિત માંડનારા રાજકીય પક્ષો-નેતાઓના ગણિત ઓછા મતદાનથી ખોરવાવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જાણકારોના કહેવા પ્રમાણે આ વખતે ત્રિપાંખીયો જંગ હતો અને તેમાં મતદાન ઓછુ થયુ છે એટલે ભાજપ-કોંગ્રેસ બન્નેના ગણિત બગડી શકે છે.

- Advertisement -

PM, CM, ગવર્નર જે બેઠક પરથી લડ્યા ત્યાં 11 ટકા ઓછું મતદાન !

આ વખતે વિધાનસભા 69 બેઠક પર 57.12 ટકા તો ગત ચૂંટણીમાં 68.48 ટકા મતદાન થયું હતું

ખાસ-ખબર સંવાદદાતા
ભાજપની હાઈ પ્રોફાઈલ બેઠક ગણાતી રાજકોટ પશ્ચિમમાં ગત ચૂંટણી કરતા આ વખતે 11 ટકા મતદાન ઓછું થતા ચકચાર મચી છે. જે બેઠક પરથી મોદી મુખ્યમંત્રી બન્યા હતા. જે બેઠક પર વજુભાઈ વાળા જીતતા આવતા હતા. ત્યાં ગુરુવારે સાંજે મતદાનનો સમય પૂરો થયો ત્યારે ચિત્ર કંઇક જુદું જ આવ્યું, 2017ની સરખામણીમાં આ વખતે 6.27 ટકા મતદાન ઘટ્યું હતું, મતદાન ઓછું થવા પાછળ ભાજપના ટોચના નેતાઓની નિષ્ક્રિયતા આંખે ઊડીને વળગતી હતી. જે બેઠક પર ધુરંધરો જીતતા આવ્યા તે બેઠક પર 11 ટકા ઓછું મતદાન થતાં ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી જે બેઠક પરથી ચૂંટણી લડતા હતા તે રાજકોટ પશ્ચિમ બેઠક પર તે સમયે 68.48 ટકા મતદાન થયું હતું અને રૂપાણી 50 હજારની લીડથી જીત્યા હતા, પરંતુ આ વખતે રૂપાણી લડતા નહોતા, મુખ્યમંત્રી પરથી તેઓને દૂર કરાયા બાદ આ બેઠક પર રૂપાણી જૂથના કોઇ નેતાને ટિકિટ મળશે તેવું માનવામાં આવી રહ્યું હતું. ડો.દર્શિતા શાહને ટિકિટ અપાતા ટિકિટ વાંછુક નેતાઓ નારાજ થયા હતા. વિધાનસભા 68માં મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાતા તે નારાજ થયાની વાત જગજાહેર છે, અને પ્રચારમાં તેમના સમર્થકોને દૂર રાખવામાં આવ્યા હતા.અત્યાર સુધીના રાજકોટના ઇતિહાસ મુજબ જ્યારે જ્યારે 40 ટકાથી ઓછું અને 69 ટકાથી વધુ મતદાન થાય ત્યારે વિપરીત પરિણામ આવે છે, પરંતુ 60થી 65 ટકા સુધીનું મતદાન ભાજપ માટે ફળદાયી બન્યું છે

You Might Also Like

ટીઆરપી ગેમઝોન પછી 1 વર્ષમાં 2106 મિલ્કતોને નોટિસ અપાઇ

વિરપુરના ગાયત્રી મુક્તિધામ સમિતિના પ્રમુખ દ્વારા ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ

વિરપુરની જલારામજી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ઉત્પાદકોને વીમા કવચ અપાયું

રાજુલા તાલુકા મામલતદાર કચેરીમાં નવીનીકરણ પામેલા જનસેવા કેન્દ્રનો પ્રારંભ

માવઠાંથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો

TAGGED: assemblyelection, Gujarat, VOTING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મતદારોનો ‘જવાબ’ સ્ટ્રોંગ રૂમમાં સીલ
Next Article આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળના રાજેન્દ્ર ભુવન રોડ સ્થિત ચૈતન્યવીર હનુમાન મંદિરે શનિદેવની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 15 seconds ago
ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
“જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
અયોધ્યાને મળ્યું અન્ય એક આધ્યાત્મિક કેન્દ્ર: મુખ્યમંત્રી યોગીએ હનુમાન કથા મંડપનું ઉદ્ઘાટન કર્યું
વિદેશી વિદ્યાર્થીઓને હવે હાર્વર્ડના સપનાઓ ભૂલવા પડશે: ટ્રમ્પ સરકાર ફરી હાર્વર્ડ યુનિવર્સિટી પર ત્રાટકી
નેપાળની ધરતી કંપી ઉઠી: 4.3 ની તીવ્રતાનો ભૂકંપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ટીઆરપી ગેમઝોન પછી 1 વર્ષમાં 2106 મિલ્કતોને નોટિસ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

વિરપુરના ગાયત્રી મુક્તિધામ સમિતિના પ્રમુખ દ્વારા ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

વિરપુરની જલારામજી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ઉત્પાદકોને વીમા કવચ અપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?