By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    5 hours ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    1 day ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    1 day ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    1 day ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    5 hours ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    6 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    7 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    7 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    8 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    1 day ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    3 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    6 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    4 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    4 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    5 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જ્યારે કોંગ્રેસ સરકારમાં આવી છે, ત્યારે-ત્યારે દેશમાં નકસલીઓની હિંમત વધી છે: વડાપ્રધાન મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જ્યારે કોંગ્રેસ સરકારમાં આવી છે, ત્યારે-ત્યારે દેશમાં નકસલીઓની હિંમત વધી છે: વડાપ્રધાન મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

જ્યારે કોંગ્રેસ સરકારમાં આવી છે, ત્યારે-ત્યારે દેશમાં નકસલીઓની હિંમત વધી છે: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor
Last updated: 2023/11/07 at 2:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

અત્યારે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીની 20 સીટો માટે મતદાન ચાલુ છે. ત્યારે સૂરજપુરમાં વડાપ્રધાન મોદીએ એક સભા સંબોધી હતી. જેમાં તેમણે એક તરફ ભાજપનું સંકલ્પ પત્ર છે, બીજી તરફ કોંગ્રેસનો ખોટો વેપાર છે. તમારા બધા સાથે કોંગ્રેસે છેતરપિંડી સિવાય કંઇ કર્યું નથી. કોંગ્રેસ છત્તીસગઢના યુવાનોના સપનાઓને પૂર્ણ કર્યા નથી. તેમણે મહાદેવના નામ પર પણ કૌભાંડ કર્યા છે. મહાદેવ સટ્ટાબાજી કૌભાંડની ચર્ચા આજે સમગ્ર દેશ-વિદેશમાં ચાલી રહી છે. કોંગ્રેસે પોતાની તિજોરી ભરવા માટે તમારા બાળકો પાસે સટ્ટાબાજી કરાવી છે.

#WATCH | Prime Minister Narendra Modi to address a public rally in Surajpur, Chhattisgarh shortly. pic.twitter.com/naceGf6JwB

- Advertisement -

— ANI (@ANI) November 7, 2023

જનસભા સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, જયારે-જયારે કોંગ્રેસ સરકારમાં આવી છે, ત્યારે-ત્યારે દેશમાં આતંકવાદીઓ અને નક્સલિઓને વધારો કર્યો છે. જયારે-જયારે રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે ત્યાં ગુનાઓ અને લુટફાંટનું રાજ્ય ચાલે છે. કોંગ્રેસ સરકાર નકસલી હિંસાને કાબુ કરવામાં અસફળ રહી છે.

- Advertisement -

#WATCH | Chhattisgarh: At a public meeting in Bishrampur, Surajpur, PM Modi says "Whenever Congress comes to power, the courage of terrorists and Naxalites increases in the country…The Congress government has failed to control Naxal violence. In recent times, many BJP workers… pic.twitter.com/m1JGZyv0Wz

— ANI (@ANI) November 7, 2023

તેમણે વધુમાં કહ્યું કે, બીજેપીએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં છત્તીસગઢનું નિર્માણ કર્યુ હતું અને જેથી આજે સમગ્ર છત્તીસગઢ કહી રહ્યું છે કે, બીજેપીએ બનાવ્યું છે અને બીજેપી જ વિકાસ કરશે, આજે છત્તીસગઢની પહેલા ચરણની ચુંટણી પણ થઇ રહી છે ત્યારે એક ઉત્સાહ અને ઉમંગની સાથે ભારે મતદાન થઇ રહ્યું છે. બધા મતદારોને વિનંતી છે કે, તેઓ ડર્યા વગર મતદાન જરૂર કરે.

#WATCH | Chhattisgarh: At a public meeting in Bishrampur, Surajpur, Prime Minister Narendra Modi says "Under the leadership of Atal Bihari Vajpayee, BJP formed Chhattisgarh. Today, the entire Chhattisgarh is saying, 'BJP ne banaya hai, BJP hi sawaregi'…" pic.twitter.com/J8Ig0lzQ2y

— ANI (@ANI) November 7, 2023

તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ બધા જ ગરીબોની ચિંતા કરી નથી, તેમના બાળકો વિશે વિચાર્યુ નથી. જયારે બીજેપી હંમેશા ગરીબોની સુખાકારીને પ્રાથમિકતા આપે છે.

#WATCH | Chhattisgarh: At a public meeting in Bishrampur, Surajpur, PM Modi says "You can never imagine how hard Congress tried to stop her (Droupadi Murmu), but it was the BJP which ensured honour to the Adivasi woman in the country. When Congress was in power, they used to… pic.twitter.com/hPhFmadiWV

— ANI (@ANI) November 7, 2023

સુરજપુર જિલ્લામાં 13 પર્યટન સ્થળ બનાવવાની યોજના
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સુરજપુર જિલ્લામાં ખનિજ સંપદાની સાથે પરિપૂર્ણ છે. જ્યાં દર વર્ષ હજારો ટન કોલસાનું ઉત્ખન્ન દેશના હિતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જયારે કેન્દ્ર અને રાજ્યો મોટી માત્રામાં રાજસ્વ સ્વરૂપ રોયલ્ટીના રૂપમાં કરોડ રૂપિયાની પ્રાપ્તિ કરે છે, પરંતુ હાલમાં રાજ્ય સરકાર ખનિજથી પ્રાપ્ત થયેલા કરોડો રૂપિયાની રોયલ્ટી લઇ લે છે. જયારે કેન્દ્ર દ્વારા સૂરજપુરના 13 ગામમાં પર્યટન સ્થળમાં વિકસિત કરવાની યોજના છે. જ્યાં પર્યટન સ્થળ બનાવતા જ યુવાનોને રોજગારીના અવસર મળશે.

You Might Also Like

15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ

સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી

TAGGED: assemblyelection2023, CENTREGOVERNMENT, CHHATISGRAH, CONGRESS, narendramodi, Naxalites, surajpur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વ. લીલાબેન ચંદ્રકાંતભાઇ સગપરીયાના પરિવારજનોએ પી.ડી.યુ. હોસ્પિટલમાં અંગદાન કર્યુ
Next Article ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની ગિર સોમનાથ જિલ્લાની વિવિધ કચેરીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?