By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
    1 hour ago
    આજથી પાકિસ્તાનની કરતૂતોનો થશે પર્દાફાશ!
    3 hours ago
    ટ્રમ્પે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ ડિફેન્સ કવચની ડિઝાઇન પસંદ કરી, નેતાની નિમણૂક કરી
    3 hours ago
    TIME 2025માં 100 સૌથી દાનવીરોની યાદીમાં ભારતના કેટલા મહાનુભાવોને સ્થાન મળ્યું જાણો
    4 hours ago
    ટ્રેડ વોરના કારણે જિનપિંગ સરકારે સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે અભિયાન શરૂ કર્યું
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!
    60 minutes ago
    દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!
    1 hour ago
    દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
    1 hour ago
    50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો
    1 hour ago
    હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    1 day ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    2 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    2 days ago
    પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત એશિયા કપ 2025 રમશે નહીં કે તેનું આયોજન કરશે નહીં
    2 days ago
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    4 hours ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    1 day ago
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    1 week ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    1 week ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 day ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    5 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉદય ઉમેશ લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત, 27 ઓગસ્ટે લેશે શપથ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ઉદય ઉમેશ લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત, 27 ઓગસ્ટે લેશે શપથ
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઉદય ઉમેશ લલિત ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત, 27 ઓગસ્ટે લેશે શપથ

Khaskhabar Editor
Last updated: 2022/08/10 at 6:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની ભારતના 49મા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તી કરાઈ છે. કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

સરકારે બુધવારે એક જાહેરનામું બહાર પાડીને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. ગયા અઠવાડિયે ભારતના ચીફ જસ્ટિસ એનવી રમનાએ ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ લલિતના નામની ભલામણ કરી હતી જેને સરકારે સ્વીકારી લીધી હતી અને આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરાઈ છે.

- Advertisement -

27 ઓગસ્ટે લેશે ચીફ જસ્ટિસ તરીકે શપથ

હાલના ચીફ જસ્ટિસ એનવી રમના 26 ઓગસ્ટે નિવૃત થશે. સુપ્રીમ કોર્ટમાં સૌથી સિનિયર જજ એવા જસ્ટિસ યુયુ લલિતને બારમાંથી સીધા જ સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અયોધ્યા કેસની સુનાવણીમાંથી ખસી ગયા હતા
10 જાન્યુઆરી, 2019ના રોજ જસ્ટિસ યુયુ લલિતે અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી પાંચ જજોની બેન્ચમાંથી પોતાને અલગ કરી લીધા હતા. તેમણે દલીલ કરી હતી કે લગભગ 20 વર્ષ પહેલા તેઓ અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા એક ક્રિમિનલ કેસમાં યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના વકીલ રહી ચૂક્યા છે.

- Advertisement -

વકીલથી સીધા જ જસ્ટિસના પદ પર પહોંચ્યાં
પોતાના સૌમ્ય સ્વભાવ માટે જાણીતા લલિત બીજા એવા ચીફ જસ્ટિસ હશે જે સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલા કોઇ પણ હાઇકોર્ટમાં જજ ન હતા. તે વકીલથી સીધો જ આ પદ પર પહોંચ્યો હતો. તેમના પહેલા 1971માં દેશના 13મા મુખ્ય ન્યાયાધીશ એસ.એમ.સીકરીએ આ સિદ્ધિ મેળવી હતી.

Justice Uday Umesh Lalit appointed as 49th Chief Justice of India: Ministry of Law and Justice pic.twitter.com/mp5OZJqMvv

— ANI (@ANI) August 10, 2022

ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછો

ભારતના ચીફ જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછો હશે. જસ્ટિસ લલિત 8 નવેમ્બરે રિટાયર થશે.

વર્ષ 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી
એપ્રિલ 2004થી વરિષ્ઠ વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી
2G કૌભાંડ કેસમાં SCની બેન્ચે CBIના ખાસ વકીલ નિમ્યા હતા
કાળીયાર કેસમાં સલમાન ખાનના વકીલ હતા
ભ્રષ્ટાચારના કેસમાં કેપ્ટન અમરિંદર સિંહના વકીલ રહ્યા હતા
પૂર્વ સેના પ્રમુખ જનરલ વી.કે.સિંહની જન્મ તારીખના વિવાદનો કેસ લડ્યા
ઉદય ઉમેશ લલિત સુપ્રીમ કોર્ટમાં 13 ઓગસ્ટ 2014થી ન્યાયાધીશ છે
વકીલમાંથી સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર છઠ્ઠા વકીલ
2017માં ત્રણ તલાક મુદ્દે ચુકાદો આપનાર SCની બેન્ચમાં સામેલ હતા
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી CCTV કેમેરામાં રેકોર્ડ કરવાની મંજૂરી આપી

You Might Also Like

‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!

દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!

દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!

50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો

હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ

TAGGED: CHIEFJUSTICEOFINDIA, delhi, MINISTRYOFLAWANDJUSTICE, UDAYUMESHLALIT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિરાણી હાઇસ્કૂલમાં રક્ષાબંધન નિમિતે વિદ્યાથીઓ તથા શિક્ષકોએ રાખડી તૈયાર કરી
Next Article હવે હવાઈ મુસાફરી બનશે મોંઘી ! સરકારે એરલાઈન્સ કંપનીઓ પરથી ભાડા વધારાનો પ્રતિબંધ હટાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલાની મુલાકાતે પધાર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજુલાના ચોત્રા ગામે દેવી ભાગવત કથાના વક્તા લાખણશીભાઇ ગઢવીનુ પત્રકાર એક્તા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું
‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!
રાજકોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે ગાયકવાડીના પેડલરને ઝડપી લેતી SOG
દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!
દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!

Khaskhabar Editor Khaskhabar Editor 60 minutes ago
રાષ્ટ્રીય

દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?