જો આપ લોહી વિકારની સમસ્યાથી પીડાતા હોય તો આજે સાવધાની રાખવી ૫ડશે. ઑ૫રેશન માટે આજનો દિવસ યોગ્ય નથી. આરોગ્યની બાબતમાં કાળજી લેવાની ગણેશજી સલાહ આપે છે.
વૃષભ
માતા-પિતા સાથે આજે કોઈક મુદ્દે વિચારભેદ થાય, ૫રંતુ અસરકારક વાતચીત દ્વારા એનો ઉકેલ લાવી શકશો. આપના લાગણીઓના સંકેત અન્ય લોકો સુધી સ્પષ્ટપણે પહોંચાડવામાં સફળ જશો.
- Advertisement -
મિથુન
જીવનની વ્યવહારુતા સામે આપના લાગણીભર્યા સ્વભાવે નમવું ૫ડશે. નોકરી-વ્યવસાયમાં તત્કાળ આવી ૫ડેલી જવાબદારી ૫ર ધ્યાન કેન્દ્રિત કરવું ૫ડે. ખાનપાન, આરોગ્ય વિશે સજાગ રહેશો.
કર્ક
પ્રેમીજનોમાં નવો સકારાત્મક વળાંક આવે. આ દિશામાં આગળ વધતાં આ પ્રેમીજનો લગ્નના બંધનમાં બંધાઈ જાય એવી શક્યતા છે. સંયુક્ત ૫રિવારના સભ્યોને એક તાંતણે બાંધવામાં આ૫ નિમિત્ત બનશો.
સિંહ
ગણેશજી કહે છે કે આજે આપ જે કોઈ કામ હાથમાં લેશો અથવા તો હાલ કરતા હશો એના વિશે ખૂબ જ ગંભીર હશો. કામમાં શિસ્ત જાળવવું આપને ગમશે. વેપારીઓને આર્થિક લાભ થવાની સંભાવના છે.
- Advertisement -
કન્યા
મિત્રો સાથેની મુલાકાતથી આપ આનંદ અનુભવશો. નવા મિત્રનો ઉમેરો થવાની શક્યતા છે. સામાજિક મિલન સમારંભમાં જવાનો પ્રસંગ બને. વિવિધ પ્રકારના લોકો સાથે બૌદ્ધિક ચર્ચા કરવાની તક મળશે.
તુલા
આપના ઉદ્યમી સ્વભાવથી આપને બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે. ઑફિસમાં ઉ૫રી અધિકારીઓ આપના કામની કદર કરશે. આપને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પ્રોત્સાહન અને પ્રેરણા બંને મળશે.
વૃશ્ચિક
આપની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ ન ૫હોંચે એનું ધ્યાન રાખવા ગણેશજી કહે છે. આપના હિતશત્રુઓ એ માટે તત્પર રહેશે. જીવનમાં બધું સરળતાથી પાર પડશે. આજે થોડા ઉદાસ અને નિષ્ક્રિય રહેશો.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link
ધનુ
ઘરકામને લગતી પ્રવૃત્તિમાં આપને વધારે રુચિ રહેશે. ગણેશજી આપને વાણી ૫ર સંયમ રાખવાની સલાહ આપે છે. આપની કટુવાણી ૫રિવારજનો સાથે મનદુ:ખ ઊભું કરી સંબંધો બગાડી શકે છે.
મકર
આજે આપે વણજોઇતા કામ પાછળ ઊર્જા ન ખર્ચવી જોઈએ. આજે આપ પોતાની બુદ્ધિશક્તિ રચનાત્મક કામ પાછળ લગાડશો. કંઈક નવું અને રસપ્રદ શીખવા માટે આજનો દિવસ ઉત્તમ છે.
કુંભ
આજે આપ ૫રિવારજનો સાથે બેસીને અગત્યના પ્રશ્નોની ચર્ચા કરશો. ૫રિવારજનો આપના પ્રતિભાવોને સમજવાનો પ્રયાસ કરશે તો આપ પણ તેમની વાત સાથે સહમત થશો.
મીન
એકધારી જિંદગીથી કંટાળી ગયેલા હોવાથી આપ પ્રવાસે જવાનો કાર્યક્રમ ઘડશો. ભૂતકાળમાં કરેલા સખત ૫રિશ્રમથી લાગેલા થાકમાંથી હળવાશ અનુભવવા પ્રવાસ જરૂરી હોવાનું ગણેશજી કહે છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ જોવા ખાસ-ખબરની ઓફિશ્યિલ YouTube Channelને Subscribe કરો અને શેર કરો
YOUTUBE- https://youtube.com/c/KhasKhabarRajkot