By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    56 minutes ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 hour ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    23 hours ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    19 minutes ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 hour ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 hour ago
    ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
    1 hour ago
    નીતિશની ‘રેવડી’ હિટ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    49 minutes ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    20 hours ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    29 minutes ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    42 minutes ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    23 hours ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે શનિ જયંતિ: શનિ સાઢેસાતી અને મહાદશાથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આજે શનિ જયંતિ: શનિ સાઢેસાતી અને મહાદશાથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય
ધર્મ

આજે શનિ જયંતિ: શનિ સાઢેસાતી અને મહાદશાથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય

Khaskhabar Editor
Last updated: 2023/05/20 at 12:44 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે. શનિ દોષ અને આર્થિક સમસ્યાથી મુક્તિ મળશે તથા તમામ પરેશાની દૂર થશે.

આજે શનિ જયંતિ છે અને શનિ જયંતિના દિવસે શોભન, શશ અને ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ કારણોસર આજે શનિ જયંતિનું મહત્ત્વ વધી ગયું છે. સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે. શનિદેવના આશીર્વાદ મેળવવા અને શનિ સાઢેસાતી, શનિ ઢૈય્યા અને મહાદશાથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ. જેથી શનિ દોષ અને આર્થિક સમસ્યાથી મુક્તિ મળશે તથા તમામ પરેશાની દૂર થશે.

- Advertisement -

શનિ જયંતિના દિવસે કરો આ ઉપાય
તમામ પરેશાની દૂર થશે
સાંજે પીપળાના ઝાડ પાસે 5 તલ અથવા સરસિયાના તેલનો દીવો કરો અને હાથ જોડીને પરિક્રમા કરો. ત્યાર પછી શનિ સાઢેસાતી તથા શનિ ઢૈય્યાતી પ્રભાવિત વ્યક્તિએ હનુમાન મંદિરમાં જવું અને હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો કરીને હનુમાન ચાલીસાના પાઠ કરો. આ પ્રકારે કરવાથી શનિદોષથી મુક્તિ મળશે અને તમામ પરેશાની દૂર થશે.

શનિદોષથી મુક્તિ ફળશે
શનિ જયંતિના દિવસે સાંજે એક નારિયેળ લો અને સાત વાર તમારી પરથી ઉતારી લો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. જેની સાથે કાળી અડદની દાળ પીસીને તેની ગોળીઓ માછલીઓને ખવડાવો. આ પ્રકારે કરવાથી શનિની અશુભ દૂર થશે અને તમામ સમસ્યાથી મુક્તિ મળશે.

સૌભાગ્યમાં વૃદ્ધિ થશે
સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે સાંજે ઘરના મુખ્ય દરવાજા પર સરસિયાના તેલનો દીવો કરો. શનિ મંદિરે જઈને શનિદેવ પર કાળા તલ અને સરસિયાનું તેલ અર્પણ કરો. હવે શનિ સ્તોત્ર અને શનિ ચાલીસાના પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરો. આ પ્રકારે કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે અને પરિવારના સભ્યોની તરક્કી થશે.

- Advertisement -

શુભ ફળ પ્રાપ્ત થશે
શનિ જયંતિના દિવસે સવારે છાયા દાન નથી કરી શક્યા તો સાંજના સમયે પણ છાયા દાન કરી શકાય છે. જે માટે કાંસા અથવા લોખંડની વાટકીમાં સરસિયાનું તેલ લો અને સિક્કો રાખો. હવે તેમાં તમારો ચહેરો જોવો અને વાટકી સહિત તે તેલ શનિ મંદિર અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આ પ્રકારે કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે અને શનિદેવની કૃપાથી આર્થિક સમસ્યાથી મુક્તિ મળશે.

સંકટ દૂર થશે
તમામ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિએ સાંજે કાળા શ્વાનને સરસિયાના તેલવાળી રોટલી ખવડાવો. આ પ્રકારે કરવાથી શનિદોષ દૂર થશે. જીવનમાં સૌથી મોટું સંકટ આવતુ હશે તો પણ દૂર થઈ જશે. કાળા શ્વાનને રોટલી ખવડાવવાથી શનિ અને રાહુની અશુભ અસર દૂર થશે.

 

You Might Also Like

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

TAGGED: astro, mahadasha, shanijayanti
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આંદામાન પહોંચ્યું, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?
Next Article થલાઈવા સ્ટાર તરીકે ઓળખાતા રજનીકાંત નિવૃતિ લેવાના મૂડમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?