By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    1 day ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 day ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 day ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    24 minutes ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    1 hour ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    1 hour ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    1 hour ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વામિનારાયણના સ્વામીઓને સીધા દોર કરવા જૂનાગઢમાં 21મીએ સંતો-મહંતોની બેઠક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સ્વામિનારાયણના સ્વામીઓને સીધા દોર કરવા જૂનાગઢમાં 21મીએ સંતો-મહંતોની બેઠક
ગુજરાત

સ્વામિનારાયણના સ્વામીઓને સીધા દોર કરવા જૂનાગઢમાં 21મીએ સંતો-મહંતોની બેઠક

Khaskhabar Editor
Last updated: 2023/09/15 at 5:42 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ગૌરક્ષનાથ આશ્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાંથી સાધુ-સંતો, આચાર્યો ઉપસ્થિતિ રહેશે: શેરનાથબાપુ

સનાતન ધર્મ પર કાદવ ઉડાવનારા સામે શું કાર્યવાહી કરવી? તે અંગે બેઠકમાં નિર્ણય લેવાશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીના ભીતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદ બાદ જે સમાધાન થયું તેને સનાતન ધર્મના સંતો-મહંતોએ પુરતું નથી ગણ્યું અને આ સિવાય સનાતન ધર્મ-પરંપરા ઉપર કાદવ ઉડાડવાનું કામ ચાલી રહ્યું છે. તેવા લોકોને કંટ્રોલમાં રાખવા માટે આગામી તારીખ 21 સપ્ટેમ્બરે જૂનાગઢમાં ભારતભરના સંતો-મહંતોની એક વિશાળ બેઠક મળશે તેવું એલાન કરાયું છે. ગિરનાર તળેટીમાં આવેલ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે આગામી તારીખ 21 સપ્ટેમ્બરે અહીના મહંત શેરનાથ બાપુના સાનિધ્યમાં આ બેઠકનું એલાન કરવામાં આવ્યું છે.

શેરનાથબાપુએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર દેવી-દેવતાઓ અને ગુરુઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બેઠકમાં સનાતન સંરક્ષણ સમિતિની જે નિયુક્તિ છે. તેમાં ફેરફાર કરવામાં આવશે. સમિતિમાં વિશિષ્ઠ સંતો-આચાર્યોનો ઉમેરો કરવામાં આવશે અને સંગઠન વ્યવસ્થિત કરવામાં આવશે. તેમજ સનાતન પરંપરા ઉપર આરોપ કરતા હોય તેને કંટ્રોલ કરવા. અત્યારસુધી જે અવ્યવસ્થા ઉભી થઈ તેને માટે શું પગલા લેવા તેની વિચારણા માટે આગામી તારીખ 21ના રોજ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે બેઠક મળશે. જેમાં સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરમાંથી વિશિષ્ઠ સંતો, આચાર્યો ઉપસ્થિતિ રહેશે. જે સનાતન પરંપરા ઉપર કાદવ ઉડાડ્યો છે. તે અયોગ્ય છે. અભદ્ર ટિપ્પણી કરી છે તે અંગે શરુ કરવું જોઈએ. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યો માં સિતાજી, શિવજી, મા પાર્વતીજી, નાથ પરંપરાના ગુરુ વિશે અભદ્ર ટિપ્પણી બોલવામાં આવી છે. તે અંગે ચર્ચા-વિચારણા કરીને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

આ મુદ્દે ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે પણ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં અનેક એવા મુદ્દા છે. જે વિવાદિત છે, સાળંગપુર મુદ્દે સમાધાનના ક્ષનામે છેતરવામાં આવ્યા છે. ખાલી ભીતચિત્રો પ્રશ્ર્ન નથી. અવારનવાર કોઈને કોઈ વિષય લઈને વિવાદ કરી રહ્યા છે. તે અંગે હવે જૂનાગઢમાં સનાતન ધર્મના સંતોની આ આખરી બેઠક મળશે, ત્યાર બાદ એક્શન લેવાશે, કોર્ટ રાહે કાર્યવાહી, મહારેલી, મહાપ્રયાણ, શોભાયાત્રા, કુચ સહિતના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે.

- Advertisement -

 

You Might Also Like

UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

TAGGED: junagadh, Mahants, meeting, Saints, SWAMINARAYAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રહ્મસ્વરૂપ સ્વામીને હવે બ્રહ્મજ્ઞાન લાદ્યું
Next Article મહાદેવ એપ વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી: 417 કરોડની સંપત્તિ જપ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાજકોટ

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?