By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    23 hours ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    23 hours ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    1 day ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    2 days ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
    1 minute ago
    પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
    21 hours ago
    ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
    21 hours ago
    મમતા બેનરજીની TMCમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’!
    1 day ago
    દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    1 day ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    2 days ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    3 days ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    5 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 day ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વામિનારાયણના સ્વામીઓને સીધા દોર કરવા જૂનાગઢમાં 21મીએ સંતો-મહંતોની બેઠક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સ્વામિનારાયણના સ્વામીઓને સીધા દોર કરવા જૂનાગઢમાં 21મીએ સંતો-મહંતોની બેઠક
ગુજરાત

સ્વામિનારાયણના સ્વામીઓને સીધા દોર કરવા જૂનાગઢમાં 21મીએ સંતો-મહંતોની બેઠક

Khaskhabar Editor
Last updated: 2023/09/15 at 5:42 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ગૌરક્ષનાથ આશ્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાંથી સાધુ-સંતો, આચાર્યો ઉપસ્થિતિ રહેશે: શેરનાથબાપુ

સનાતન ધર્મ પર કાદવ ઉડાવનારા સામે શું કાર્યવાહી કરવી? તે અંગે બેઠકમાં નિર્ણય લેવાશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીના ભીતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદ બાદ જે સમાધાન થયું તેને સનાતન ધર્મના સંતો-મહંતોએ પુરતું નથી ગણ્યું અને આ સિવાય સનાતન ધર્મ-પરંપરા ઉપર કાદવ ઉડાડવાનું કામ ચાલી રહ્યું છે. તેવા લોકોને કંટ્રોલમાં રાખવા માટે આગામી તારીખ 21 સપ્ટેમ્બરે જૂનાગઢમાં ભારતભરના સંતો-મહંતોની એક વિશાળ બેઠક મળશે તેવું એલાન કરાયું છે. ગિરનાર તળેટીમાં આવેલ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે આગામી તારીખ 21 સપ્ટેમ્બરે અહીના મહંત શેરનાથ બાપુના સાનિધ્યમાં આ બેઠકનું એલાન કરવામાં આવ્યું છે.

શેરનાથબાપુએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર દેવી-દેવતાઓ અને ગુરુઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બેઠકમાં સનાતન સંરક્ષણ સમિતિની જે નિયુક્તિ છે. તેમાં ફેરફાર કરવામાં આવશે. સમિતિમાં વિશિષ્ઠ સંતો-આચાર્યોનો ઉમેરો કરવામાં આવશે અને સંગઠન વ્યવસ્થિત કરવામાં આવશે. તેમજ સનાતન પરંપરા ઉપર આરોપ કરતા હોય તેને કંટ્રોલ કરવા. અત્યારસુધી જે અવ્યવસ્થા ઉભી થઈ તેને માટે શું પગલા લેવા તેની વિચારણા માટે આગામી તારીખ 21ના રોજ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે બેઠક મળશે. જેમાં સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરમાંથી વિશિષ્ઠ સંતો, આચાર્યો ઉપસ્થિતિ રહેશે. જે સનાતન પરંપરા ઉપર કાદવ ઉડાડ્યો છે. તે અયોગ્ય છે. અભદ્ર ટિપ્પણી કરી છે તે અંગે શરુ કરવું જોઈએ. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યો માં સિતાજી, શિવજી, મા પાર્વતીજી, નાથ પરંપરાના ગુરુ વિશે અભદ્ર ટિપ્પણી બોલવામાં આવી છે. તે અંગે ચર્ચા-વિચારણા કરીને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

આ મુદ્દે ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે પણ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં અનેક એવા મુદ્દા છે. જે વિવાદિત છે, સાળંગપુર મુદ્દે સમાધાનના ક્ષનામે છેતરવામાં આવ્યા છે. ખાલી ભીતચિત્રો પ્રશ્ર્ન નથી. અવારનવાર કોઈને કોઈ વિષય લઈને વિવાદ કરી રહ્યા છે. તે અંગે હવે જૂનાગઢમાં સનાતન ધર્મના સંતોની આ આખરી બેઠક મળશે, ત્યાર બાદ એક્શન લેવાશે, કોર્ટ રાહે કાર્યવાહી, મહારેલી, મહાપ્રયાણ, શોભાયાત્રા, કુચ સહિતના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે.

- Advertisement -

 

You Might Also Like

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર

હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

સરકારી નાણાંની ઉચાપતના ચકચારી ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

TAGGED: junagadh, Mahants, meeting, Saints, SWAMINARAYAN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રહ્મસ્વરૂપ સ્વામીને હવે બ્રહ્મજ્ઞાન લાદ્યું
Next Article મહાદેવ એપ વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી: 417 કરોડની સંપત્તિ જપ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં 20 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા રહીશોમાં રોષ
મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી
બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર
હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?