By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    5 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    5 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    7 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    7 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    5 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    5 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    5 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    5 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    5 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    7 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    7 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    2 weeks ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    1 week ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    2 weeks ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    5 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    2 weeks ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    5 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    5 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    7 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    1 week ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘વડાપ્રધાન મોદી વાત કરશે તો જ આ સમસ્યાનું થશે નિરાકરણ’: કિસાન મજદૂર મોરચાના નેતા સરવન સિંહ પંઢેરે કરી વિનંતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ‘વડાપ્રધાન મોદી વાત કરશે તો જ આ સમસ્યાનું થશે નિરાકરણ’: કિસાન મજદૂર મોરચાના નેતા સરવન સિંહ પંઢેરે કરી વિનંતી
ખાસ-ખબરરાષ્ટ્રીય

‘વડાપ્રધાન મોદી વાત કરશે તો જ આ સમસ્યાનું થશે નિરાકરણ’: કિસાન મજદૂર મોરચાના નેતા સરવન સિંહ પંઢેરે કરી વિનંતી

Khaskhabar Editor
Last updated: 2024/02/15 at 11:12 AM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવન સિંહ પંઢેરે કહ્યું કે ‘અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી પોતે વાત કરે તો આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે’ આજે અમારી વાત કેન્દ્ર સરકાર સાથે થશે.

ન્યૂનતમ ટેકાના ભાવ [MSP] અને અન્ય મુદ્દાઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને અલગ-અલગ બોર્ડર પર રોકી લેવામાં આવ્યા છે. આજે ગુરુવારને 15 ફેબ્રુઆરીનાં રોજ ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચિત થશે. આ વાતની જાણકારી ખુદ ખેડૂત નેતાએ આપેલી છે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવન સિંહ પંઢેરે કહ્યું કે ‘અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી પોતે વાત કરે તો આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે’ આજે અમારી વાત કેન્દ્ર સરકાર સાથે થશે.

- Advertisement -

"We should be allowed to protest peacefully": Farmer leader Sarwan Singh Pandher

Read @ANI Story | https://t.co/Uq9Hbfsbch#FarmerProtest2024 #DelhiChalo pic.twitter.com/sfsK1qi1tQ

— ANI Digital (@ani_digital) February 15, 2024

- Advertisement -

જ્યાં છીએ ત્યાં જ રહીશું
તેમણે વધુમાં કહ્યું, ‘અમને એક સંદેશ મળ્યો અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના મંત્રણા માટેના કોલના આધારે, અમે આંદોલનમાં સામેલ દરેક સાથે વાત કરી અને નક્કી કર્યું કે અમે આજે શાંતિપૂર્ણ રહીશું અને જ્યાં અમે હતા ત્યાંથી આગળ વધવાનો પ્રયાસ નહીં કરીએ’ આજે સાંજે 5 વાગ્યે એક બેઠક બોલાવવામાં આવી છે. અમે અમારો શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખીશું. ત્યાં સુધી અમારી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ જગજીત સિંહ દલ્લેવાલે [એકતા સિદ્ધુપુર] કહ્યું કે ખેડૂતો વાતચીત દ્વારા ઉકેલ ઈચ્છે છે. આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે ચંદીગઢમાં બેઠક થશે.

હુમલો કર્યા બાદ પણ અમે વાતચિત કરવા તૈયાર છીએ
સરવન સિંહે આરોપ લગાવતા કહ્યું છે કે, ‘ભલે બુધવારે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય છતાં પણ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, રબરની ગોળીઓ છોડવામાં આવી હતી અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધું પોલીસ દ્વારા નહીં પરંતુ અર્ધલશ્કરી દળોએ કર્યું હતું. એ જ લોકો અમારા પર હુમલો કરી રહ્યા હતા. આમ છતાં અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરવા તૈયાર છીએ.

You Might Also Like

‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા

કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ

ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો

TAGGED: delhi, farmer, KisanMajdoorMorcha, PROTEST, SaravanSinghPandher
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ, ભાજપના ચારેય ઉમેદવારો ભરશે નામાંકન
Next Article પાટણ: અંબાલા ગામથી વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જતા સંઘને ટ્રક ચાલકે મારી ટક્કર, 3ના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 5 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

khaskhabarrajkot khaskhabarrajkot 5 days ago
રાષ્ટ્રીય

70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ

khaskhabarrajkot khaskhabarrajkot 5 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?