By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા: ડિંગુચા ગામના પરિવારને મોતને ઘાટ ઉતારનાર ‘ડર્ટી હેરી’ને 10 વર્ષની સજા
    11 hours ago
    ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
    15 hours ago
    ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો
    15 hours ago
    રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ
    15 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ અને લશ્કર કમાન્ડર પાકિસ્તાનના લાહોરમાં દેખાયો
    15 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
    10 hours ago
    પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન
    10 hours ago
    વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : ગુજરાત 3જા ક્રમે
    10 hours ago
    દેશમાં કોરોનાના 1828 એક્ટિવ કેસ, 15નાં મોત
    11 hours ago
    અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    2 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    2 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    3 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    14 hours ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    3 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    4 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    4 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    16 hours ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    4 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થનાર 5500 કિલોના ધ્વજ સ્તંભની કામગીરી પૂર્ણતાને આરે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થનાર 5500 કિલોના ધ્વજ સ્તંભની કામગીરી પૂર્ણતાને આરે
અમદાવાદ

રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થનાર 5500 કિલોના ધ્વજ સ્તંભની કામગીરી પૂર્ણતાને આરે

Khaskhabar Editor
Last updated: 2023/12/05 at 5:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

 લંબાઈ 44 ફૂટ જેટલી વિશાળ છે અને તેનો વ્યાસ 9 ઈંચ જેટલો : રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોને પિત્તળમાંથી તૈયાર કરવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
દેશના સૌથી વિશાળ એવા રામ મંદિરના તૈયાર થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે તેના ઉદ્ઘાટનમાં ગણતરીના દિવસો બાકી છે. જેના માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોને તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પાંચ હજાર કિલોથી પર વધુ વજન ધરાવતો પિત્તળનો વિશેષ ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે. જેની લંબાઈ 44 ફૂટ જેટલી વિશાળ છે અને તેનો વ્યાસ 9 ઈંચ જેટલો છે.
છેલ્લા છ મહિનાથી, અમદાવાદમાં અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ રામ મંદિર માટે મુખ્ય ધ્વજ પોલના નિર્માણમાં સામેલ છે. કંપનીના એમડી ભરત મેવાડાએ કહ્યું, અયોધ્યામાં રામ મંદિર માટે ધ્વજ સ્તંભ બનાવવાનું કામ અમને સોંપવામાં આવ્યું છે. કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક મુખ્ય ધ્વજસ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભો છે, જેનું વજન 5,500 કિલો છે. ધ્વજ સ્તંભ પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મંદિરમાં ઝુમ્મર, દીવા પણ અહીંથી સપ્લાય કરવામાં આવ્યા છે. રામ મંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિતળનું હાર્ડવેર સ્પેશિયલ વાપરવામાં આવ્યું છે. તેમજ રામ મંદિરના દરવાજામાં 10 કિલોનું એક એંગલ વાપરવામાં આવ્યું છે. તેમજ દરવાજાનું કામ ચાલી રહ્યું છે.
અમદાવાદના ચાંદલોડિયા-ગોતા રોડ પર અંબિકા ફેક્ટરી આવેલી છે. જેમાં ગોતા ચોકડીથી ચાંદલોડિયા તરફ જતાં વચ્ચે આ ફેક્ટરી આવેલી છે. જેમાં લોકો માટે ધ્વજ સ્તંભના દર્શનનો સમય સવારે 6થી સાંજના 6-7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી રોજ 100-200 લોકો ધ્વજદંડના દર્શન કરવા આવી રહ્યા છે. હજુ 18 ડિસેમ્બર સુધી ધ્વજ સ્તંભ અહીં રહેશે. જેમ જેમ લોકોને ખબર પડે છે તેમ તેમ અહીં પહોંચી રહ્યા છે.
અમદાવાદના અંબિકા એન્જીનીયરીંગ વર્કસ કંપનીને ધ્વજ પોલ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એક મુખ્ય ધ્વજ સ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભોનું વજન અંદાજે 5,500 કિલોગ્રામ છે. જે ખાસ ધાતુમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રોના હિસાબે આ સમગ્ર ધ્વજ સ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે કંપનીને ખાસ જવાબદારી આપવામાં આવી છે.
આગામી 22 જાન્યુઆરી, 2024 ના રોજ, બપોરે 12:20 વાગ્યે, ભગવાન રામને અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં તેમના ભવ્ય મહેલમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અંદાજે 8000 સંતો અને વિવિધ ક્ષેત્રની અસંખ્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

You Might Also Like

AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન: બે કલાકમાં 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં

ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું

અમદાવાદમાં PM મોદીનો રોડ શૉ

ઇસનપુર પોલીસે રિક્ષામાં ચોરી કરનારા બે આરોપીઓ ઝડપ્યા

TAGGED: ahmedabad, flagpole, RAMTEMPLE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા 4 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર: વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે
Next Article જાહેરમાં ગંદકી ફેલાવતાં અને કચરો ફેંકતા કુલ 32 નાગરિકને દંડ ફટકારતું મનપા તંત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

PGVCLની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન
EDનો ડેપ્યુટી ડાયરેક્ટર લાંચ લેતા CBIના હાથે ઝડપાયો
જૂનાગઢના સાઈબર ક્રાઈમના આરોપી વિશાલભાઈ લાલભાઈ વાણંદના જામીન મંજૂર કરતી કોર્ટ
RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં 116 કરોડની 76 દરખાસ્ત મંજુર કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

AMTSનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીનીઓ અને વિધવા બહેનોને ટિકિટ પર 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અમદાવાદ

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન: બે કલાકમાં 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદ

ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?