By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યુઝીલેન્ડના સાંસદે ડીપફેક કાયદાઓ માટે દબાણ કરવા પોતાનો AI-જનરેટેડ ન્યુડ ફોટો બતાવ્યો
    23 hours ago
    કેનેડા/ ટોરોન્ટોમાં ગોળીબારમાં 1નું મોત, 5 લોકો હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    2 days ago
    6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
    2 days ago
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યા/ આજે રામ દરબારમાં 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
    40 minutes ago
    સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ, તાવ સહિત 41 દવાઓના ભાવમાં ફેરફાર થશે
    19 hours ago
    ચેનાબ બ્રિજ: વિશ્વનો સૌથી ઊંચા રેલ્વે બ્રિજનું 6 જૂને ઉદ્ઘાટન થશે
    22 hours ago
    પાકિસ્તાન માટે ‘જાસૂસી’ કરવાના આરોપમાં પંજાબના યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે સંબંધ ધરાવે છે
    23 hours ago
    દેશની સૌથી મોટી સોનાની લૂંટ: કર્ણાટકના વિજયપુરામાં બેંકમાંથી 52 કરોડ રૂપિયાનું સોનું ચોરાઈ ગયું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    26 minutes ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    22 hours ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    22 hours ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    24 hours ago
    વિરાટ કોહલી: મેં આ ટીમને મારી યુવાની, મારી શ્રેષ્ઠતા, મારો અનુભવ આપ્યો છે
    24 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    22 hours ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તા. 6થી 8 શ્રી નટેશ્વર મહાદેવજીનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તા. 6થી 8 શ્રી નટેશ્વર મહાદેવજીનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
રાજકોટ

તા. 6થી 8 શ્રી નટેશ્વર મહાદેવજીનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

Khaskhabar Editor
Last updated: 2025/06/03 at 5:28 PM
Khaskhabar Editor 2 days ago
Share
4 Min Read
SHARE

મંદિરમાં શિવ પરિવાર, રામ પરિવાર, રાધાકૃષ્ણદેવ, હનુમાનજી મહારાજ, મહાકાળી મા, ખોડિયાર મા, આશાપુરા મા, દિશાના દેવો, ઋષિ-મુનિઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે

તા. 7ને શનિવારે નટેશ્ર્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

શહેરના 80 ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલની બાજુમાં આવેલા અંંદાજિત 80 વર્ષ જૂનું મહાદેવ પ્રત્યેની ભક્તોની આસ્થાનું ધામ નટેશ્ર્વર મહાદેવનો ભવ્યાતિભવ્ય જિર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. નટેશ્ર્વર ધામ મહોત્સવ અંતર્ગત તા. 6થી 8 ત્રિદિવસીય પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં મહાદેવજી ઉપરાંત શિવ પરિવાર, રામ પરિવાર, રાધાકૃષ્ણદેવ, હનુમાનજી મહારાજ, મહાકાળી મા, ખોડિયાર મા, આશાપુરા મા, દિશાના દેવો, ઋષિ-મુનિઓની મૂર્તિઓની પણ પુન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ રાજકોટ સૌરાષ્ટ્રના સુવિખ્યાત આચાર્ય શાસ્ત્રી હર્ષદભાઈ જે. જોશી તથા ઉપાચાર્ય કિરીટભાઈ ભટ્ટ દ્વારા ધામધૂમપૂર્વક વૈદિક મંત્રોચ્ચાર કરીને મહાદેવજીને આહવાન કરીને મૂર્તિઓનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ પાવન પ્રસંગે સંત સમુદાય સર્વે હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ તથા સંયોજક સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મતીર્થ સ્વામી, ગુરુકુલ સ્વામિનારાયણ મંદિરના દેવકૃષ્ણ સ્વામી, મુખ્ય સ્વામિનારાયણ મંદિર રાજકોટના રાધારમણ સ્વામી, જગદ્ગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્ર્વર પંચના અખાડા (મુજકુંદ ગુફા) જૂનાગઢના મહેન્દ્ર નંદગીરીજી મહારાજ, કુવાડવાના યતિ બ્રહ્મદેવજી મહામંડલેશ્ર્વર, ધોરાજીના શ્રદ્ધાનંદગીરીજી મહારાજ, બાલાજી મંદિર રાજકોટના વિવેકસાગર સ્વામી, આત્મીય કોલેજ રાજકોટના ત્યાગવલ્લભ સ્વામી ખાસ ઉપસ્થિત રહેશે.
શ્રી નટેશ્ર્વરધામ મહોત્સવ તા. 6 ને શુક્રવારના રોજ પ્રથમ દિવસે સવારે 7-30 કલાકથી 9-00 કલાક સુધી તિલકકરણ, મંગલાચરણ, ગણપત્યાદિ પંચાંગ કાર્ય તેમજ સવારે 9-15થી 12-30 કલાક સુધી વિધિપૂજન, મંડપપૂજન, પ્રવેશાગકર્મ, દેવતા સ્થાપન, નવગ્રહ શાંતિ કુંડ પૂજન, અગ્નિ સ્થાપન હોમ રાખવામાં આવેલો છે ત્યારબાદ બપોરે 3-00 કલાકથી સાંજના 5-15 કલાક સુધી જલાધિવાસ, કુટિરહોમ, જલેપ્રતિમાધિવાસ, સાયં સ્થાપિત દેવતા પૂજન, નિરાંજન સ્તુતિ રાખવામાં આવી છે.
તા. 7 ને શનિવાર દ્વિતીય દિવસે સવારે 7-30 કલાકથી બપોરે 1-30 કલાક સુધી સૂર્યાર્ધપૂજા, મંડપદ્વાર પૂજા, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોની પૂજા, જળયાત્રા, પ્રસાદ વાસ્તુશાંતિ, મુતિનિક્ષેપવિધિ, સ્નપનવિધિ તેમજ બપોરે 2-30થી 4-15 સુધી શપ્યાધિવાસ, ન્યાસાદીકર્મ, તત્ત્વન્યાસ, શાંતિ પૌષ્ટિક હોમ, મૂર્તિપતિ, લોકપાલ હોમ, સ્થાપત્ય, દેવહોમ, વ્યાહતી હોમ, પ્રસાદ સ્નપન, ન્યાસાદીકર્મ, સ્થાપય દેવહોમ, સાયં પૂજા, નિરાંજનાદી કર્મ તથા તા. 7 ને શનિવારે સાંજે 4-30થી 6-00 કલાક સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નટેશ્ર્વર મહાદેવથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને સોરઠીયાવાડી ચોક, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી ચોક, ભક્તિનગર સર્કલથી નટેશ્ર્વર મહાદેવ મંદિર સમાપન થશે ત્યારબાદ ધર્મસભા યોજાશે.
તા. 8 ને રવિવારના રોજ સવારે 7-30થી 12-30 કલાક સુધી સૂર્યાર્ધમંડપ પ્રવેશ, સ્થાપિત દેવોની પૂજા, દિગહોમ મૂર્તિ, મૂર્તિપતિ, લોકપાલ સ્થાપત્ય હોમ, દેવપ્રબોધન, પ્રસાદ નયનમ તેમજ બપોરે 3-00 કલાકથી સાંજે 6-00 કલાક સુધી દેવ સ્થિતિકરણ, સ્થાપત્ય દેવહોમ, દેવતાઓના બલિદાન કાર્યક્રમ રાખવામાં આવેલો છે.
આ ભવ્ય અને દિવ્ય મહોત્સવમાં મુખ્ય મહેમાન સર્વે નયનાબેન પેઢડિયા, પૂર્વરાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સંસદસભ્ય રામભાઈ મોકરિયા, પરસોતમભાઈ રૂપાલા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, પૂર્વમંત્રી ગોવિંદભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર સહિતના મહાનુભાવો હાજરી આપશે.
આ મહોત્સવને સફળ બનાવવા કમિટી મેમ્બર્સ સર્વે વીરભદ્રસિંહ જાડેજા, દિવ્યેશભાઈ અગ્રાવત, સુરેશભાઈ ડોડીયા, ચેતનભાઈ સોલંકી, ભરતસિંહ જાડેજા, રશ્મિનભાઈ કાચા, ઘનશ્યામસિંહ ચૌહાણ, નટવરસિંહ સરવૈયા, સંદીપભાઈ પટેલ, સાગરભાઈ રાઠોડ, રવિભાઈ રાઠોડ, ગોવિંદપરી ગોસ્વામી, દિનેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ધોરેચા, દિપકભાઈ રાઠોડ, હર્ષિતભાઈ રાઠોડ, પ્રવીણભાઈ પેન્ટર, રવિરાજસિંહ જાડેજા, રતિલાલભાઈ મહેતા, દિલીપભાઈ જોશી, ધનરાજસિંહ જાડેજા, રાજુભાઈ કાચા, એડવોકેટ અંકિતભાઈ ભટ્ટ, વિકીભાઈ, જીગાભાઈ, રણજીતસિંહ સરવૈયા, હિતેન્દ્રભાઈ સાપરિયા, દેવેન્દ્રભાઈ જાજલ, નિલયભાઈ તાલપરા, હિમાંશુભાઈ અનંત, મિલનભાઈ સોલંકી, જયરાજસિંહ જાડેજા, દિલીપભાઈ સોલંકી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે મનોજભાઈ મારુ, સુરુભા જાડેજા, અરુણભાઈ નિર્મલ, કૌશિકભાઈ ટાંક, જયેશભાઈ જાની, ધ્રુવભાઈ કુંડેલ વગેરે આવ્યા હતા.

You Might Also Like

સાંસદ રામભાઈ મોકરીયાએ લાંચિયા અધિકારી પાસેથી તોડના રૂા. 25000 પરત અપાવ્યા

રાજકોટ અને હિરાસર પાસે અકસ્માતના બે બનાવ

દેશી પિસ્ટલ, એક કાર્ટીઝ સાથે રાજકોટના શખ્સની ધરપકડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો: પરીક્ષામાં હાજર 6 વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરાયા

ગુરુજી તરીકે જાણીતા માધવ સદાશિવરાવ ગોલવલકરની 5 જૂને પૂણ્યતિથિ

TAGGED: Rajkot, Shri Nateshwar Mahadevji
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘તેરા તુજકો અર્પણ’ યોજાયો: કુલ રૂા. 81,63,831ની રકમ પરત અપાવતી રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ
Next Article રાજકોટમાં આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદખાસ-ખબરગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
અયોધ્યા/ આજે રામ દરબારમાં 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર અને ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો
વાલીઓ નોટબુક્સ, પાઠયપુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ વગેરે યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકશે
13 વર્ષથી ફોરેનર એક્ટના નાસતા ફરતા આરોપીને હરિયાણાથી પોલીસે ઝડપી લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સાંસદ રામભાઈ મોકરીયાએ લાંચિયા અધિકારી પાસેથી તોડના રૂા. 25000 પરત અપાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ અને હિરાસર પાસે અકસ્માતના બે બનાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

દેશી પિસ્ટલ, એક કાર્ટીઝ સાથે રાજકોટના શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?