By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દવાઓ પર 200% ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ!
    12 hours ago
    ભારત અમેરિકા પર ટેરિફ ઘટાડવા તૈયાર, પણ હવે મોડું થઈ ગયું છે: ટ્રમ્પનો મોટો દાવો
    13 hours ago
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    17 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    2 days ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    15 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    16 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    16 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    16 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    12 hours ago
    ઑસ્ટ્રેલિયાનાં બોલર મિચેલ સ્ટાર્કની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત
    12 hours ago
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    2 days ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    5 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    16 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    2 days ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    4 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    5 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    15 hours ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    18 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    7 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    7 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    12 hours ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    2 days ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    2 days ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યાનું ભવ્ય રામ મંદિર આટલા કરોડમાં થશે તૈયાર, ટ્રસ્ટે આપી સત્તાવાર જાણકારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અયોધ્યાનું ભવ્ય રામ મંદિર આટલા કરોડમાં થશે તૈયાર, ટ્રસ્ટે આપી સત્તાવાર જાણકારી
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યાનું ભવ્ય રામ મંદિર આટલા કરોડમાં થશે તૈયાર, ટ્રસ્ટે આપી સત્તાવાર જાણકારી

Khaskhabar Editor
Last updated: 2022/09/12 at 1:59 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન મોદીએ રામ મંદિરના નિર્માણ માટે કરેલા શિલાન્યાસ બાદ રામ મંદિરનું કાર્ય હાલ પૂરજોશમાં છે ત્યારે તેની પાછળ રૂપિયા 1800 કરોડનો ખર્ચ થવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

શ્રીરામ જન્મભૂમિના બાંધકામ અને બાંધકામ પાછળના ખર્ચ અંગે તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, ‘જ્યારે મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારે એવું અનુમાન સેવવામાં આવી રહ્યું હતું કે, તેનો ખર્ચ 400 કરોડ આવી શકે છે, પરંતુ 18 મહિના બાદ હવે તેનો ખર્ચ રૂપિયા 1800 કરોડ આવી શકે છે.

- Advertisement -

રામ મંદિરનું નિર્માણ 2023 સુધીમાં તૈયાર થઇ જવાનો અંદાજ

નોંધનીય છે કે રામ જન્મભૂમિ સંકુલમાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હાલ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને તે લગભગ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જવાનું અનુમાન સેવાઇ રહ્યું છે અને જાન્યુઆરી 2024 (મકરસંક્રાંતિ) સુધીમાં મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થઇ શકે તેવી શક્યતા સેવાઇ રહી છે.

ચંપત રાયે કહ્યું કે, ‘આ તો રામ મંદિરના બાંધકામની કિંમત અંદાજિત છે, તેમાં હજુ પણ સંશોધન થઇ શકે છે.’ નોંધનીય છે કે, રવિવારના રોજ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે હિંદુ ધર્મ સાથે સંકળાયેલી મહાન વ્યક્તિઓ અને સાધુ-સંતોની પ્રતિમાઓને પણ રામજન્મભૂમિ સંકુલમાં સ્થાન આપવામાં આવશે.’

- Advertisement -

હિંદુ ધર્મ સાથે સંકળાયેલ મહાન સાધુ-સંતોની પ્રતિમાઓને પણ રામજન્મભૂમિ સંકુલમાં સ્થાન અપાશે

ચંપત રાયે જણાવ્યું કે, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ ઓગસ્ટ સાથે નિષાદરાજ અને માતા શબરી, જટાયુને આદરપૂર્વક પૂજા માટે સ્થાન આપવા માટે ચર્ચા કરાઇ હતી. ટ્રસ્ટના નિયમો પર વિચાર કરવામાં આવ્યો હતો, જેમાં અનેક સ્વરૂપો અને સૂચનો આવ્યા હતા. માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન નૃત્ય ગોપાલ દાસ સહિત 10 ટ્રસ્ટીઓ હાજર હતા.

UP | Meeting of Shri Ram Janamabhoomi trust was held. We discussed construction expenses of Ram temple & it was estimated to be Rs 1800 crores which could be changed later. Spots of other deities were decided too: Champat Rai, General Secy, Ram Janmabhoomi Teerth Kshetra Trust pic.twitter.com/6E4JPDZ5bC

— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 11, 2022

આ દરમિયાન રામ મંદિરની સુરક્ષા CISFને સોંપવાની પણ ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય દળના અધિકારીઓની મુલાકાતો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠકો થઇ ચૂકી છે. હાલમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગર્ભગૃહ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. મંદિર નિર્માણની પ્રગતિ વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવશે.

આ વર્ષે જ મંદિરના ગર્ભગૃહના નિર્માણનો યોગી આદિત્યનાથે કર્યો હતો શિલાન્યાસ

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જૂનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણનું કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો અને ત્યારથી મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

You Might Also Like

સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે

પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે

રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો

મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું

TAGGED: AYODHYA, EXPENCESS, rammandir, shriramjanmabhoomitrust
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય ઉકેલાશે: ગોવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કરી CBI તપાસની ભલામણ
Next Article જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટનો મોટો નિર્ણય: હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન
રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો
રાજુલામાં સફાઈ કામદારોની માંગોને લઈ ધરણા
સર્વેશ્ર્વર ચોક કા રાજા આજે વૃધ્ધાશ્રમના વડીલો દુંદાળાદેવની મહાઆરતી કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?