By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    9 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    10 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    10 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    10 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    11 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    6 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    9 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    9 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    10 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    9 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    8 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    9 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય IT વર્કરોને લઇને ચાન્સેલરે આપ્યાં ગુડ ન્યુઝ, વર્કિગ વિઝાની પ્રક્રિયા સરળ બનશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ભારતીય IT વર્કરોને લઇને ચાન્સેલરે આપ્યાં ગુડ ન્યુઝ, વર્કિગ વિઝાની પ્રક્રિયા સરળ બનશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભારતીય IT વર્કરોને લઇને ચાન્સેલરે આપ્યાં ગુડ ન્યુઝ, વર્કિગ વિઝાની પ્રક્રિયા સરળ બનશે

Khaskhabar Editor
Last updated: 2023/02/27 at 10:28 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભારતીયો નવી વસ્તુઓ શીખવા માટે વિદેશી દેશો તરફ વળે છે. એમાંથી ઘણા લોકો ભારતમાંથી જર્મની જવાનું વિચારતા હોય છે એ તમામ લોકો માટે સારા સમાચાર છે.

ભારત અને જર્મની વચ્ચે વધતા સહકારથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વને સંતુલિત કરવામાં મદદ મળશે. જણાવી દઈએ કે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની બે દિવસીય ભારત મુલાકાતનો અંત આવ્યો છે અને ભારતમાં એમની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સાથે સંબંધિત તમામ પાસાઓ તેમજ મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાથે જ આ મુલાકાત ભારત-જર્મન વ્યૂહાત્મક જોડાણને વધુ મજબૂત કરવાની તક બની છે.

- Advertisement -

Addressing the press meet with German Chancellor Olaf Scholz. @Bundeskanzler
https://t.co/H5cKNXHD9C

— Narendra Modi (@narendramodi) February 25, 2023

- Advertisement -

જર્મની ભારત સાથે સારા સંબંધો બનાવવા માંગે છે
દરેક વ્યક્તિ વિકાસની નવી રીતો શોધતો રહે છે અને ઘણી વખત ભારતીયો નવી વસ્તુઓ શીખવા માટે વિદેશી દેશો તરફ વળે છે. એમાંથી ઘણા લોકો ભારતમાંથી જર્મની જવાનું વિચારતા હોય છે એ તમામ લોકો માટે સારા સમાચાર છે. જણાવી દઈએ કે ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધો બનાવવા માંગે છે અને સાથે જ તેમના પ્રયાસો એ પણ છે કે ભારતીયો માટે જર્મની જવાની પ્રક્રિયા સરળ બને. મહત્વનું છે કે આ સમયે જર્મનીમાં આઈટી સેક્ટરમાં કુશળ કામદારોની અછત છે અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો માટે ત્યાં હાલ ઘણી તકો છે.

Held productive talks with Chancellor @OlafScholz. Our talks focussed on ways to boost India-Germany cooperation and further augment trade ties. We also agreed to deepen ties in renewable energy, green hydrogen and biofuels. Security cooperation was also discussed. @Bundeskanzler pic.twitter.com/HHXr5xTTnn

— Narendra Modi (@narendramodi) February 25, 2023

આઇટી પ્રોફેશનલ્સ માટે વર્ક વિઝાની પ્રક્રિયાને સરળ બનાવશે
જણાવી દઈએ કે ભારતની બે દિવસની મુલાકાતે આવેલા સ્કોલ્ઝે બેંગલુરુમાં જણાવ્યું હતું કે જર્મનીની સરકાર ભારતમાંથી આઇટી પ્રોફેશનલ્સ માટે વર્ક વિઝા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માંગે છે અને આ વર્ષે તેમની સરકારની પ્રાથમિકતા કાયદાકીય માળખામાં સુધારો કરવાની છે જેથી જર્મની સોફ્ટવેર ડેવલપર્સ અને કુશળ IT પ્રોફેશનલ્સ આકર્ષી શકે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે વર્ક વિઝા જારી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માંગીએ છીએ. કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત અમે સમગ્ર વહીવટી પ્રક્રિયાને પણ આધુનિક બનાવવા માંગીએ છીએ.

#Indien ist eine Hightech-Nation, mit enormer Kompetenz in der Digitalisierung. Das hat mich beeindruckt, etwa bei SAP in Bengaluru, der zweiten Station meiner Indien-Reise. Als starkes und offenes Land kann DEU vom Austausch – insbesondere auch von Fachkräften – sehr profitieren pic.twitter.com/BRlhu58OxF

— Bundeskanzler Olaf Scholz (@Bundeskanzler) February 26, 2023

વિદેશી લોકોને ભાષાની સમસ્યાનો સામનો કરવો પડે છે
જર્મનીમાં કામ કરવા માટે પંહોચતા વિદેશી લોકોને ભાષાની સમસ્યાનો સામનો કરવો પડે છે આ અંગે તેમણે કહ્યું કે ‘આમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જ્યારે લોકો જર્મનીમાં આવે છે, ત્યારે તેઓ અંગ્રેજી બોલે છે અને પછી ધીમે ધીમે જર્મન ભાષા અપનાવે છે. ‘ નોંધનીય છે કે સ્કોલ્ઝે તેમની ભારત મુલાકાતના પ્રથમ દિવસે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટી કંપનીઓના ટોચના અધિકારીઓને મળ્યા હતા.

 

You Might Also Like

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

TAGGED: Chancellor, germany, india, itindustry
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિવાદાસ્પદ-કૌભાંડિયા ડૉ. પ્રિતેશ પંડ્યાએ બે માસૂમ બાળકોની દૃષ્ટિ છીનવી લીધી!
Next Article ઈન્ડોનેશિયામાં 5 વખત ધરા ધ્રુજી: રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતાનો આંચકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?