જૂનાગઢ અયોધ્યામાં શ્રીરામ ભાગવાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શહેર શ્રીરામ મય બન્યું હતું ત્યારે ઝાંઝરડા રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સાડી વડે શણગારવામાં આવેલ હતું જેમાં રંગબેરંગી સાડી દ્વારા સમગ્ર એપાર્ટમેન્ટ સજાવી દેવામાં આવ્યું હતું અને જયારે શ્રીરામની શોભાયાત્રા નીકળી ત્યારે સ્થાનિક લોકોએ પુષ્પ વર્ષા કરીને વધાવ્યા હતા.ત્યારે અનોખી રીતે એપાર્ટમેન્ટને સજાવતા લોકોએ પણ પ્રસંશા કરી હતી.
જૂનાગઢ ઝાંઝરડા રોડના એપાર્મેન્ટને રંગબેરંગી સાડીઓથી શણગારાયું

Follow US
Find US on Social Medias