કાશીમાં મધરાત્રે મુખ્યમંત્રી યોગી સાથે ફોરલેન માર્ગનું નિરીક્ષણ કરવા નીકળ્યાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી ગુજરાતથી મોડી રાત્રે સીધા જ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા…
PM મોદીએ વારાણસીમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો
હવે દેશનો મિજાજ એવો બની ગયો છે કે, ‘જો ખેલેગા, વહી ખીલેગા’:…
વારાણસીમાં ભગવાન શિવની થીમ પર બનશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ
PM મોદી કરશે શિલાન્યાસ ડમરૂ આકારનું મીડિયા બોક્સ, અર્ધચંદ્રાકારની છત અને ત્રિશુલાકારની…
‘જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરો, એ શિવ મંદિર છે’: બાબા બાગેશ્ર્વર ધામ, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
ખાસ-ખબર સંવાદદાતા જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે ચાલી રહ્યો છે. આ વચ્ચે બાબા બાગેશ્વર…
જ્ઞાનવાપીનો સર્વે કરવા ASIની ટીમ પહોંચી: સમગ્ર વિસ્તાર છાવણીમાં તબદીલ
ASI ની એક ટીમે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં પ્રવેશ કરીને સર્વેની કામગીરી શરૂ…
જ્ઞાનવાપી કેસમાં સર્વે યથાવત, 2 સપ્તાહ સુધી ખોદકામ પર રોક: સુપ્રીમ કોર્ટ
-કેમ્પસમાં બે સપ્તાહ સુધી કોઈપણ પ્રકારનું ખોદકામ ન કરવા જણાવાયું, મુસ્લિમ પક્ષે…
જ્ઞાનવ્યાપી મસ્જીદમાં ASI નો સર્વે શરૂ: ઉતરપ્રદેશના વારાણસી સહિત સંવેદનશીલ શહેરોમાં એલર્ટ જાહેર
-કાશી વિશ્વનાથ સંકુલ સાથે જોડાયેલ મસ્જીદ મુળભૂત હિન્દુ ધર્મસ્થાન: ફેસલો થશે -…
માફિયા મુખ્તાર અંસારી અવધેશ રાય હત્યાકાંડમાં દોષી જાહેર: મધ્યપ્રદેશ એલએલએ કોર્ટએ આપ્યો ચુકાદો
માફિયા મુખ્તાર અંસારીને વારાણસીના પ્રખ્યાત 32 વર્ષીય અવધેશ રાય હત્યા કેસમાં વિશેષ…
કડકડતી ઠંડી વચ્ચે માઘ મેળો યોજાયો: મૌની અમાવસ્યાએ લાખો શ્રધ્ધાળુઓની ડુબકી
માઘ મેળામાં આજે ગંગા, યમુના તથા અદશ્ય સરસ્વતી નદીના સંગમ પર લાખો…
વડાપ્રધાન મોદીએ વારાણસીને આપી મોટી ભેટ: ‘ગંગા વિલાસ’ અને ‘ટેન્ટ સિટી’નું ઉદ્ઘાટન કર્યું
-ગંગા વિલાસ ક્રૂઝ 3200 કિલોમીટરની મુસાફરી કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને…