અમદાવાદ જગન્નાથ રથયાત્રામાં વડાપ્રધાન મોદીએ પ્રસાદની પરંપરા જાળવી: ડ્રાયફુટ, કેરી, જાંબુ, મગ, કાકળી અને ફુટનો પ્રસાદ મોકલ્યો
અમદાવાદમાં દર વર્ષે જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે યાત્રાની…
સોનાનાં કુંડળ, ચાંદીના હાર, વાઘા, ઝભ્ભા અને ધોતી: આટલું ભવ્ય હશે ભગવાન જગન્નાથનું મામેરૂ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો…
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા: સતત બીજા વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
-ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદવિધિ કરવાનો રેકોર્ડ રેન્દ્ર મોદીના નામે છે.…
આજે 146મી ભગવાન જગન્નાથની રથયાત્રા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી
-ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક મંત્રીઓ આરતીમાં થયા સહભાગી આજે અમદાવાદમાં ભગવાન…
કાલે અષાઢી બીજ: રથયાત્રાની તડામાર તૈયારી શરૂ
રાજકોટમાં નાનામૌવા સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે અને દિવસભર શહેરમાં નગરચર્યા…
કાલે જગન્નાથ યાત્રા: 25 લાખ ભક્તો આવશે
લોકોને ગરમીથી બચાવવા યાત્રા માર્ગે વોટર સ્પ્રિંકલર લાગ્યા; 72 એમ્બ્યુલન્સ પણ તૈનાત…
આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે: વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે…
આવતી કાલે જગન્નાથ ભગવાનની 146મી રથયાત્રા: શહેરમાં 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન
આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની…
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળશે
18 ગજરાજ, 101 ટ્રક અને 30 અખાડા જોડાશે, 1200 ખલાસી રથ ખેંચશે…
અમદાવાદમાં આજે પહેલીવાર ભગવાન પહેલા રથ નીકળશે નગરચર્યાએ
નવા રથ હોવાથી થશે ટ્રાયલ : ભગવાન જગન્નાથની 146મી નીકળશે નગરયાત્રા ખાસ-ખબર…