કરૂણાના છત્ર હેઠળ સમગ્ર સંસારને પોતીકો માનનારા અંત:કરણમાં કૃષ્ણત્વ પામી ચૂકેલું એક અનોખું વ્યક્તિત્વ: મૌલેશભાઈ ઉકાણી
સહજતા, સ્મિત, સત્ય અને સખાવતનો પર્યાય એટલે મૌલેશભાઈ પાટીદાર સમાજના પનોતાપુત્ર, રાજકોટની…
સેવા, સમર્પણ, સાદગી, સરળતા, સાહસિકતા, સફળતા, સૌજન્ય, સંસ્કાર, સહાનુભૂતિ, સૌહાર્દ.. સદ્ગુણોનો સરવાળો એટલે… મૌલેશભાઈ ઉકાણી
બાન લેબ્સના માલિક, સફળ બિઝનેસમેન, સૌરાષ્ટ્રના ભામાશા એવાં મૌલેશભાઇ ઉકાણીનો આજે જન્મદિવસ…