માલદીવના પૂર્વ વિદેશ મંત્રીએ ભારતીય સૈનિકો અંગેના રાષ્ટ્રપતિ મુઇજ્જુના દાવાઓને ખોટા ગણાવ્યા, કહી આ વાત
માલદીવના પૂર્વ વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદે શનિવારના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ પર નિશાનો સાધતા…
ગેરકાયદે વેપાર કરવાના આરોપમાં માલદીવ 186 વિદેશીને કાઢી મૂકશે, તેમાં 43 ભારતીયો
યાદીમાં કોઈ ચીની નાગરિક નથી: દેશ છોડવાની અંતિમ તારીખનું એલાન નથી કરાયું…
માલદીવને ભારત સામેની દુશ્મની ભારે પડી: હવે તબીબી સેવાઓમાં શ્રીલંકા સામે હાથ ફેલાવી રહ્યું છે
ખાસ-ખબર સંવાદદાતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ચીન સાથે મિત્રતા માટે ભારત સાથે…
માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, મુઇજ્જુના પક્ષે મતદાન અટકાવવા જતા થયો હોબાળો
પીપીએમ-પીએનસી ગૃહમાં લઘુમતીમાં હોવાથી ઇચ્છતા નથી કે મતદાન થાય ખાસ-ખબર સંવાદદાતા મુઈજ્જૂ…
માલદીવ્સના રાષ્ટ્રપતિએ માનવતા નેવે મૂકી! ભારતીય એર એમ્બ્યુલન્સને મંજૂરી ન આપતા કિશોરનું મોત
ખાસ-ખબર સંવાદદાતા ભારત અને માલદીવ્સ વચ્ચે સતત વિવાદ વધી રહ્યો છે. ત્યારે…
માલદીવ સાથેના વિવાદ વચ્ચે એસ જયશંકરે વિદેશ મંત્રી મુસા જમીર સાથે મુલાકાત કરી, આ મુદા પર કરી ચર્ચા
ભારત અને માલદીવના સંબંધોમાં છેલ્લા કેટલાક દિવસથી તણાવ જોવા મળી રહ્યો છે.…
માલદીવ સાથેના તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકેર આપ્યું નિવેદન, અમે કોઇની જવાબદારી લઇ શકતા નથી
ભારત અને માલદિવના રાજનૌતિક વિવાદ આ સમયે થયો જ્યારે માલદીવના ત્રણ નેતાઓએ…
ભારત તરફથી થયેલા બહિષ્કારથી અમે નિરાશ છીએ: ભારત અને માલદીવના તણાવમાં પ્રજા ત્રાહિમામ
માલદીવિયન નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કહ્યું કે, ભારત તરફથી બહિષ્કારની હાકલથી અમે નિરાશ…
ભારત અને માલદીવના સંબંધોના તણાવ વચ્ચે ભારતનો વેપારી સંગઠનનો મહત્વનો નિર્ણય, લક્ષદ્વીપમાં રોકાણ કરવું હિતાવહ
માલદીવના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે અપમાનજનક ટિપ્પણીઓના વિવાદ વચ્ચે ઇન્ડિયન…
ઇઝરાયલ સાથેની દુશ્મની પણ માલદીવને પડી ભારે, હવે લક્ષદ્વીપને લઇને નેતન્યાહૂએ શું એલાન કર્યું
માલદીવ સાથેના વિવાદમાં ઈઝરાયલ ખુલ્લેઆમ ભારત માટે આગળ આવ્યું છે. ઈઝરાયલે જાહેરાત…

