દિલ્હીના અલીપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, 11થી વધુ લોકો જીવતા સળગ્યા
દિલ્હીના અલીપુરમાં આવેલી કલર કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11થી વધુ લોકો જીવતા…
‘વડાપ્રધાન મોદી વાત કરશે તો જ આ સમસ્યાનું થશે નિરાકરણ’: કિસાન મજદૂર મોરચાના નેતા સરવન સિંહ પંઢેરે કરી વિનંતી
કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવન સિંહ પંઢેરે કહ્યું કે 'અમે ઈચ્છીએ છીએ…
ખેડૂત આંદોલનના બીજા દિવસે પણ ઉગ્ર સ્થિતિ, રાહુલ ગાંધીએ ઈજાગ્રસ્ત ખેડૂતો સાથે કરી વાત
સતત બીજા દિવસે પણ દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવાઈ ખાસ-ખબર સંવાદદાતા…
દિલ્હીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર અનુરાગ ઠાકુરે કહ્યું, ‘નવી માંગણીઓ કેમ વારંવાર રાખવામાં આવી રહી છે’
ખેડૂતોને દિલ્હી તરફ આગળ વધતાં રોકવા માટે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓની…
દિલ્હીમાં ખેડૂત પ્રદર્શનના પગલે શંભુ બોર્ડર પર સ્થિતિ ગંભીર: ખેડૂત પ્રદર્શનકારીઓ પર આંસુ બોમ્બ છોડવામાં આવ્યા
પંજાબ, હરિયાણા અને યૂપીથી ખેડૂતો દિલ્હીમાં આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.…
ખેડૂતોની દિલ્હી તરફ માર્ચ: સિંધૂ અને ગાજીપુર બોર્ડર સીલ, 2500 ટ્રેકટર સાથે રેલી
મંગળવારથી ખેડૂતોની દિલ્હી ચલો યાત્રા શરૂ થવા જઈ રહી છે. દેશના વિવિધ…
પંજાબ અને હરિયાણાના 26 ખેડૂત સંગઠનોએ 16 ફેબ્રુઆરીના ભારત બંધની જાહેરાત કરી, હરિયાણા બોર્ડર સીલ
-આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક પંજાબ અને હરિયાણાના 26 ખેડૂત સંગઠનોએ…
‘વડાપ્રધાન મોદીનો આભાર, તેમના પ્રયાસ વિના આ શક્ય નથી’, કતારથી આવેલા પૂર્વ ભારતીય નૌસેનિકોએ આભાર માન્યો
ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત…
આજે સંસદમાં રામ મંદિર મુદ્દે ચાર કલાક થશે ચર્ચા: 17મી લોકસભાની કાર્યવાહી પૂર્ણ થશે
17મી લોકસભાની કાર્યવાહી આજે રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ રામ લલ્લાની…
3.5 કલાક ઊંઘે છે અને સાંજે 6 વાગ્યા પછી ભોજન કરતા નથી: વડાપ્રધાન મોદીની દિનચર્યા સાંભળીને સાંસદો આશ્ચર્યચકિત
સંસદમાં બજેટ સત્રના છેલ્લા દિવસ પહેલા એટલે કે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

