દારૂ પીને મરે તો એક પૈસે વળતર નહીં મળે: બિહારમાં લઠ્ઠાકાંડ મુદે વિધાનસભામાં મુખ્યમંત્રીનું વિવાદિત નિવેદન
બિહારમાં લઠ્ઠાકાંડ બાદ સડકથી લઈને વિધાનસભા હંગામાં વચ્ચે મુખ્યમંત્રીએ વળતર આપવાનો ફરીથી…
બિહારમાં ગામેગામ છવાયો માતમ: લઠ્ઠાકાંડના કારણે મોતનો આંકડો 53એ પહોંચ્યો
- રડતી આંખો, રૂંધાતા ગળા અને સ્મશાનમાં સળગતી ચિતાઓ... લઠ્ઠાકાંડમાં બિહારની આ…
બિહારમાં લઠ્ઠાકાંડએ 39ના જીવ લીધા: મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું, જવાબદારી તમારી જ, જે પીશે એ મરશે જ…
બિહારમાં ઝેરી દારૂના કારણે મૃતકોની સંખ્યા વધીને 39 થઈ જતા ભાજપે રાજીનામું…
બિહારમાં ફરી લઠ્ઠાકાંડ: છપરા અને બેગુસરાઈમાં 6 લોકોના મોત, 5ની હાલત ગંભીર
મંગળવારે રાત્રે અડધો ડઝનથી વધુ લોકો અચાનક બીમાર પડ્યા હતા. તેમાંથી એક…
બિહારમાં બેકાબૂ ટ્રકે સર્જયો અકસ્માત: ભીડમાં ઘુસી જતા બાળકો સહિત 15 ના મોત
બિહાર રાજધાની પટનાથી લગભગ 30 કિલોમીટર દૂર વૈશાલી જિલ્લામાં રાત્રે લગભગ 9…
પાંચ રાજ્યમાં પેટાચૂંટણી જાહેર: વિધાનસભાની 5 બેઠક તથા લોકસભાની 1 બેઠકની ચૂંટણી યોજાશે
-દેશની છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની યોજાયેલ પેટાચૂંટણીના પરિણામો કાલે -સપાના મેન્ટર…
બિહારના સાસારામમાં પાટા પરથી ઉતરી ગઈ માલગાડી: સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી
બિહારના કુંભાઉ સ્ટેશન પાસે માલગાડી પાટા ઉપરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો છે.…
2024માં દિલ્હીની ગાદીને લઈને તેમની કોઈ ઈચ્છા નથી: નીતિશ કુમારે વડાપ્રધાન પદ માટે કરી સ્પષ્ટતા
લોકસભાની 2024ની ચૂંટણીને લઈને વિપક્ષ તરફથી કોણ ઉમેદવાર હશે, તેને લઈને અત્યારથી…
બિહાર: પટણા પાસે નદીમાં નાવ પલટી જતા અનેક યાત્રીઓ લાપતા, 50 તરીને બહાર નીકળ્યા
બિહારની રાજધાની પટણા નજીક દાનાપુરમાં ગંગા નદીમાં યાત્રીઓથી ભરેલી નાવ પલટી જતા…
અમે કેન્દ્રમાં બેઠેલા લોકોની વાતો પર ધ્યાન આપતા નથી: મુખ્યમંત્રી નીતીશ કુમારે વડાપ્રધાન મોદીને આપ્યો વળતો જવાબ
વડાપ્રધાન મોદી ગુરૂવારના રોજ કેરળ પહોંચ્યા હતા. આ દરમ્યાન મોદીએ દેશમાં ભ્રષ્ટાચાર…

