પ્રકાશ પર્વના રંગે રંગાવવા લાગી રામનગરી દિપોત્સવી પર્વે અયોધ્યા સોળે શણગાર સર્જશે
30 હજાર વોલિયન્ટર્સ રવિવારથી 55 ઘાટો પર 28 લાખ દિપ સજાવવામાં લાગી…
અયોધ્યામાં 6 મહિનામાં 11 કરોડ શ્રદ્ધાળુઓએ રામલલ્લાના કર્યા દર્શન
વારાણસી અને આગ્રા સૌથી લોકપ્રિય: ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોએ ગયા વર્ષે…
અયોધ્યામાં 3000 વિદેશી સહિત અઢી કરોડ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન
અયોધ્યામાં ભક્તોનો ભારે ધસારો; રામલલાના દરબારમાં દરરોજ 70,000થી વધુ શ્રદ્ધાળુઓ આવે છે…
અયોધ્યામાં કિશોરી સાથે દુષ્કર્મ બાદ ક્રૂર હત્યાથી ખળભળાટ
ખંડેરમાં કિશોરીની કેમિકલથી અર્ધ બળેલી લાશ મળી આવી: ધડ પરથી માથું ગાયબ:…
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને વૃદ્ધોને સુલભ દર્શન ખાસ પાસ અપાશે
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્તોના સરળ દર્શન માટે સુવિધામાં સતત…
રામમંદિરના પુજારીઓનો ડ્રેસ બદલાયો, મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ
રામ મંદિરની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંદિરના પૂજારીઓનો પહેરવેશ બદલાઈ…
રામલલ્લાના દર્શન કરવા ઈચ્છતા વૃદ્ધો માટે ખુશ ખબર: ટ્રસ્ટનો નવી સુવિધા આપવાનો પ્લાન
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓમાં…
રામ જન્મભૂમિ પર ગોળીબાર: વી.આઇ.પી ગેટ પર ડ્યુટી કરતા SSF જવાનનું શંકાસ્પદ મોત
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો કે તરત…
અયોધ્યાની સુરક્ષામાં કરાશે વધારો: NSG હબ બનાવવામાં આવશે અને બ્લેક કેટ કમાન્ડો રહેશે ખડેપગે
રામ મંદિરના કારણે દેશ અને દુનિયામાં અયોધ્યાનું પોતાનું આગવું સ્થાન છે. તેની…
અયોધ્યા ધામમાં 125 હેરિટેજ મંદિરોનો ર્જીણોદ્ધાર થશે, બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
પહેલા 37 મંદિરોની પસંદગી બાદ હવે સંખ્યામાં વધારાશે ગ્રામીણ વિસ્તારોમાં ધાર્મિક સ્થળો…