By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    3 minutes ago
    કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
    24 minutes ago
    રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
    45 minutes ago
    ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
    1 hour ago
    કેરળના દરિયાકાંઠે આગ લાગતા કાર્ગો જહાજ પર સવાર ક્રૂના બચાવ બદલ ચીને ભારતીય નૌકાદળનો આભાર માન્યો
    1 hour ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    3 minutes ago
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
    37 minutes ago
    અમરનાથ યાત્રાના પહેલગામ રૂટ પર ચહેરાની ઓળખ સિસ્ટમ લગાવવામાં આવી
    1 hour ago
    જો આતંકવાદી હુમલાઓથી ઉશ્કેરવામાં આવશે તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે, જયશંકરની ચેતવણી
    2 hours ago
    કેનેડા G-7 સમિટમાં PM મોદીને મારી નાંખવાની ખાલિસ્તાનીઓની ધમકી
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    5 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    23 hours ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    1 day ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 days ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 days ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    55 minutes ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 day ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    5 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તબરેઝ અંસારી લિંચિંગ કેસ: તમામ 10 દોષિતોને 10 વર્ષની સજા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > તબરેઝ અંસારી લિંચિંગ કેસ: તમામ 10 દોષિતોને 10 વર્ષની સજા
રાષ્ટ્રીય

તબરેઝ અંસારી લિંચિંગ કેસ: તમામ 10 દોષિતોને 10 વર્ષની સજા

Khaskhabar Editor
Last updated: 2023/07/06 at 4:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
ઝારખંડની એક કોર્ટે 2019ના તબરેઝ અંસારી લિંચિંગ કેસમાં બુધવારે તમામ 10 દોષિતોને 10 વર્ષની સજા સંભળાવી છે. સરાયકેલા કોર્ટે ઈંઙઈની કલમ 304 અંતર્ગત દોષિતોને આ સજા સંભળાવી છે. સરાયકેલાના ધાતકીડીહ ગામમાં વર્ષ 2019માં તબરેઝ મોબ લિંચિંગ કેસમાં એડીજે-1 અમિત શેખરની કોર્ટે 10 દોષીઓને 10 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ તમામ પર 15 હજાર રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સરાયકેલા સિવિલ કોર્ટના લોક અભિયોજક અશોક કુમાર રાયે 36 સાક્ષીઓના નિવેદન લીધા હતા.

આ પહેલા ઝારખંડની કોર્ટે 27 જૂને તબરેઝ અંસારી લિંચિંગ મામલે આ 10 લોકોને દોષી જાહેર કર્યા હતા. પબ્લિક પ્રોસિક્યૂટર અશોક કુમાર રાયે જણાવ્યું કે એક આરોપી કૌશલ મહાલીની સુનાવણી દરમિયાન જ મોત નિપજ્યા હતા. જ્યારે કે બે આરોપીઓને પુરાવાના અભાવમાં છોડી મુકવામાં આવ્યા હતા.
તબરેઝ અંસારી મોબ લિચિંગ કેસમાં જે 10 લોકોને દોષી જાહેર કરવામાં આવ્યા છે. તેમના નામ ભીમસિંહ મુંડા, કમલ મહતો, મદન નાયક, અતુલ મહાલી, સુમંત મહતો, વિક્રમ મંડલ, ચામૂ નાયક, પ્રેમચંદ મહાલી, મહેશ મહાલી છે. તેમણે દોષી જાહેર કરતા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ કેસનો મુખ્ય આરોપી પ્રકાશ મંડલ ઉર્ફે પપ્પુ મંડલ પહેલાથી જ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.

- Advertisement -

શું હતો મામલો?
ઝારખંડના સરાયકેલા પોલીસ સ્ટેશન અંતર્ગત ધાતકીડીહ ગામમાં 17 જૂન, 2019ના ચોરીનો આરોપાં તબરેઝ અંસારીની ઢોર માર મારીને હત્યા કરી દેવાઈ હતી. અંસારી પુણેમાં મજૂરીનું કામ કરતો હતો અને તે ઈદ ઉજવવા ઝારખંડ પોતાના ઘરે આવ્યો હતો. આ કેસમાં 13 આરોપીઓ વિરુદ્ધ ઋઈંછ કરવામાં આવી હતી. આ કેસમાં ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત થયું હતું.

You Might Also Like

ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

અમરનાથ યાત્રાના પહેલગામ રૂટ પર ચહેરાની ઓળખ સિસ્ટમ લગાવવામાં આવી

જો આતંકવાદી હુમલાઓથી ઉશ્કેરવામાં આવશે તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરશે, જયશંકરની ચેતવણી

કેનેડા G-7 સમિટમાં PM મોદીને મારી નાંખવાની ખાલિસ્તાનીઓની ધમકી

TAGGED: convicts, MOBLYNCHINGCASE, TABREZANSARI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મણિપુરમાં ફરી વખત હિંસા, ઉપદ્રવીઓએ સુરક્ષાદળના જવાનના ઘરે આગ લગાવી
Next Article મારું શરીર તિબેટીયન છે પણ હું દિલથી ભારતીય: દલાઇ લામા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
હળવદમાં સાધુના વેશમાં કારમાં આવેલા લૂંટારુએ ખેડૂતને લૂંટી લીધો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
ચાડધ્રા ગામે મોરબી ખાણ ખનીજ ત્રાટકી-હિટાચી અને ડમ્પર કબજે, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રાના પહેલગામ રૂટ પર ચહેરાની ઓળખ સિસ્ટમ લગાવવામાં આવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?