તા.૮-૬-૨૦૨૧ના રોજ NSUIના વીદ્યાર્થી નેતા મેહુલભાઈ પંચાલને ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહી અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગેની તકલીફો જાણમા આવતા GTU ના રજીસ્ટાર ડો.કે.એન.ખેર સાથે રજુઆત કરાવાતા તા.૯ જુન ના રોજ GTU તરફથી આ વીદ્યાર્થીઓ ની પરીક્ષા ના ફોર્મ ભરવા અંગે નો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.ત્યારે મેહુલભાઈ પંચાલ એ આ વીદ્યાર્થીઓ માટે GTU સામે આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી અને ડોક્ટર ઓફ ફામૅસી ની તમામ કોલેજના વીદ્યાર્થીઓને એક કરી આંદોલન કરવામાં આવ્યું જેના અંતગર્ત તા.૧૧ જુનના રોજ તમામ વિદ્યાર્થીઓ દ્ધારા GTU ને ઈ-મેઈલ કરવામાં આવ્યા હતાં.
ત્યારબાદ GTU સાથે કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું હતું જે કોઈ કારણસર રદ્દ રહ્યું હતું તેથી આજે મેહુલભાઈ ની સુચનાથી આ આંદોલન ના SAL કોલેજ ના રીપ્રેસટેટીવ વીશાલ પટેલને જવાબદારી સોંપી GTU ના રજીસ્ટાર સાથે રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરવામાં આવી હતી જેમાં સરકારની સુચનાથી આ પરીક્ષા માં મેરીટ બેઝ પ્રોગ્રેસન ન મળી શકતુ હોવાથી આ પરીક્ષાના સમય અને માધ્યમને લઈ ને ચર્ચા કરવામાં આવી. ના રોજ NSUIના વીદ્યાર્થી નેતા મેહુલભાઈ પંચાલ ને ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહી અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગે ની તકલીફો જાણમા આવતા GTU ના રજીસ્ટાર ડો.કે.એન.ખેર સાથે રજુઆત કરાવાતા તા.૯ જુન ના રોજ GTU તરફથી આ વીદ્યાર્થીઓ ની પરીક્ષા ના ફોર્મ ભરવા અંગે નો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે મેહુલભાઈ પંચાલ એ આ વીદ્યાર્થીઓ માટે GTU સામે આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી અને ડોક્ટર ઓફ ફામૅસીની તમામ કોલેજના વીદ્યાર્થીઓ ને એક કરી આંદોલન કરવામાં આવ્યું જેના અંતગર્ત તા.૧૧ જુનના રોજ તમામ વિદ્યાર્થીઓ દ્ધારા GTU ને ઈ-મેઈલ કરવામાં આવ્યા હતાં.ત્યારબાદ GTU સાથે કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું હતું જે કોઈ કારણસર રદ્દ રહ્યું હતું તેથી આજે મેહુલભાઈ ની સુચનાથી આ આંદોલન ના SAL કોલેજના રીપ્રેસટેટીવ વીશાલ પટેલ ને જવાબદારી સોંપી GTUના રજીસ્ટાર સાથે રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરવામાં આવી હતી જેમાં સરકાર શ્રી ની સુચનાથી આ પરીક્ષા માં મેરીટ બેઝ પ્રોગ્રેસન ન મળી શકતુ હોવાથી આ પરીક્ષા ના સમય અને માધ્યમ ને લઈ ને ચર્ચા કરવામાં આવી.