By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં પૂર્વ PM ઇમરાન ખાનની બહેનો પર પોલીસનો લાઠીચાર્જ, એક વર્ષથી મુલાકાત ન મળતા જેલ બહાર ધરણાં
    2 hours ago
    હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
    4 hours ago
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    1 day ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લગ્નનાં દિવસે દુલ્હનને અકસ્માત અને પછી ઈંઈઞમાં જ લગ્ન…
    2 hours ago
    ભારતીય ‘ઇલોન મસ્ક’નું રૉકેટ તૈયાર, મોદીએ ઉદ્ઘાટન કર્યું
    2 hours ago
    આપત્તિજનક ક્ધટેન્ટ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
    2 hours ago
    અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
    4 hours ago
    મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી પહેલા રોહિત શર્મા ફરી નંબર વન બેટ્સમેન બન્યો
    2 hours ago
    કોમનવેલ્થથી અમદાવાદનો દસેય દિશામાં વિકાસ થશે
    2 hours ago
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    1 day ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    1 day ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 hours ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    3 hours ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 day ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કેટલાંક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ રહે’, વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ‘કેટલાંક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ રહે’, વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન
ખાસ-ખબરરાષ્ટ્રીય

‘કેટલાંક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ રહે’, વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Khaskhabar Editor
Last updated: 2023/10/24 at 1:50 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મોહન ભાગવતે કહ્યું, દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આટલા લાંબા સમયથી મણિપુરમાં હિંસા કોના બળ પર ચાલી રહી છે?

આજે વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાયક શંકર મહાદેવને મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. RSS ચીફ મોહન ભાગવતે રેશિમબાગ મેદાનમાં કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું કે, કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા. સમાજમાં વિખવાદ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કટ્ટરતા ગાંડપણ ફેલાવે છે. જેના કારણે દુનિયામાં યુદ્ધો થાય છે.

- Advertisement -

श्री विजयादशमी उत्सव (मंगलवार दि. 24 अक्तूबर 2023) के अवसर पर प. पू. सरसंघचालक डॉ. मोहन भागवत जी का उद्बोधन. https://t.co/ciIdQu1uC3
Text of Vijayadashami speech on 23 Oct 2023 by Poojaneeya Sarsanghchalak, Dr. Mohan ji Bhagwat. https://t.co/Q23MrL6Ybw#RSSnagpur2023

— RSS (@RSSorg) October 24, 2023

- Advertisement -

શું કહ્યું મોહન ભાગવતે ?
RSS ચીફ મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોની આતિથ્ય સત્કાર બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વએ વિવિધતાથી શણગારેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું. નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. આ દિવસે સંઘ શસ્ત્ર પૂજન કરે છે. RSS વડા મોહન ભાગવત પણ નાગપુરમાં મુખ્યાલયમાં સંબોધન કરે છે.

#WATCH | Nagpur, Maharashtra: While addressing RSS Vijayadashmi Utsav, RSS Chief Mohan Bhagwat says, "The situation in Manipur is calming now. How did a sudden fight occur there? … Who benefits from it? External powers will benefit from this. Who was behind this? The government… pic.twitter.com/bqNaLN29Z5

— ANI (@ANI) October 24, 2023

મણિપુર હિંસાને લઈ શું કર્યો દાવો ?
આ સાથે આરએસએસ ચીફે દાવો કર્યો હતો કે, મણિપુરમાં હિંસા કરાવવામાં આવી છે. તેમણે કહ્યું- મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાય વર્ષોથી સાથે રહે છે. તેમની વચ્ચે કોમી આગ કેવી રીતે શરૂ થઈ? હિંસા કરનારાઓમાં શું સરહદ પારના કટ્ટરપંથીઓ પણ હતા? વર્ષોથી દરેકની સેવા કરતી સંઘ જેવી સંસ્થાને કોઈપણ કારણ વગર આમાં ખેંચવામાં આવી. મણિપુરમાં અશાંતિ અને અસ્થિરતાથી વિદેશી શક્તિઓને ફાયદો થઈ શકે છે. દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આટલા લાંબા સમયથી આ હિંસા કોના બળ પર ચાલી રહી છે?

લોકસભાની ચૂંટણીને લઈ પણ આપ્યું મોટું નિવેદન
મોહન ભાગવતે કહ્યું કે, 2024માં લોકસભા ચૂંટણી થવાની છે. લોકોની લાગણી ભડકાવીને મત માંગવાનો પ્રયાસ ન થવો જોઈએ, પરંતુ તેમ છતાં થાય છે. આનાથી સમાજની એકતાને ઠેસ પહોંચે છે. મતદાન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે. દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારો મત આપો.

સમાજમાં વિખવાદ ફેલાવવાના થઈ રહ્યા છે પ્રયાસો: ભાગવત
સામાજિક અરાજકતા પર ભાગવતે કહ્યું, કેટલાક અસામાજિક લોકો પોતાને સાંસ્કૃતિક માર્ક્સવાદી અથવા વોક કહે છે, પરંતુ તેઓ 1920ના દાયકાથી માર્ક્સને ભૂલી ગયા છે. તેઓ વિશ્વની તમામ સારી વસ્તુઓ અને સંસ્કૃતિનો વિરોધ કરે છે. તેઓ અરાજકતાનો પ્રચાર કરે છે. તે ચિંતાનો વિષય છે સૌથી સારી વાત એ છે કે, લડાઈ છોડીને સમાધાન તરફ આગળ વધો. આપણે બધા એક જ પૂર્વજોના વંશજ છીએ. આપણે એક માતૃભૂમિના સંતાન છીએ. આના આધારે આપણે ફરી એક થવું પડશે.

રામ મંદિરના ઉદ્ઘાટનને લઈ શું કહ્યું ?
ભગવાન રામ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં મંદિરમાં પ્રવેશ કરવાના છે. રામલલાનો ગર્ભગૃહમાં અભિષેક કરવામાં આવશે. ઉદ્ઘાટનના દિવસે દરેક વ્યક્તિ માટે ત્યાં પહોંચવું શક્ય બનશે નહીં. તેથી તેઓ જ્યાં પણ હોય, ત્યાંના રામ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરે. તેનાથી દરેક હૃદયમાં મનનો રામ જાગશે અને મનની અયોધ્યા સજાવશે. સમાજમાં સ્નેહ, જવાબદારી અને સદભાવનું વાતાવરણ ઊભું કરશે.

ચંદ્રયાન મિશન-એશિયન ગેમ્સને લઈ શું કહ્યું ?
મોહન ભાગવતે કહ્યું કે, આપણા દેશના ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત 100 મેડલ જીત્યા. ખેલાડીઓએ કુલ મેડલ (28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ) જીતીને અમને ગૌરવ અપાવ્યું હતું. અમે તેમને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. ચંદ્રયાન મિશનએ પણ ભારતની તાકાત, બુદ્ધિમત્તા અને કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કર્યું. રાષ્ટ્રના નેતૃત્વની ઈચ્છા આપણા વૈજ્ઞાનિકોના પોતાના જ્ઞાન અને ટેકનિકલ કૌશલ્યો સાથે એકીકૃત રીતે જોડાયેલી છે.

You Might Also Like

લગ્નનાં દિવસે દુલ્હનને અકસ્માત અને પછી ઈંઈઞમાં જ લગ્ન…

ભારતીય ‘ઇલોન મસ્ક’નું રૉકેટ તૈયાર, મોદીએ ઉદ્ઘાટન કર્યું

આપત્તિજનક ક્ધટેન્ટ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ

અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન

મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા

TAGGED: MOHANBHAGVAT, NAGPUR, RSS, vijyadashami
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાયેલ પ્રત્યે ચીનના વલણમાં બદલાવ આવ્યો, કહ્યું- ઇઝરાયલને સ્વરક્ષણનો અધિકાર 
Next Article જૂનાગઢમાં વિચરતી, વિમુક્ત જાતિના લોકોમાં માટે ખાસ બેઠક યોજાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલામાં 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
રાજકોટમાં એઇડ્સ જનજાગૃતિ માટે 4 માસનું મેગા આયોજન
વોકહાર્ટમાં 75 વર્ષીય મહિલાની હૃદયના વાલ્વની જટિલ સમસ્યાનું નોન-સર્જિકલ TAVI પ્રોસિજરથી સફળ નિદાન
રાજકોટમાં સહકાર ભારતી દ્વારા ઝોનવાઇઝ સંમેલન: સહકારિતા દ્વારા દેશને વૈભવશાળી બનાવવાનું આહ્વાન
RTOમાં CNG કીટ નોંધણી ન હોવાના બહાને ક્લેઇમ નામંજૂર કરનાર રીલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક આયોગનો ફટકો
રાજકોટ: સરગમ ક્લબ દ્વારા 3 દિવસીય વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

લગ્નનાં દિવસે દુલ્હનને અકસ્માત અને પછી ઈંઈઞમાં જ લગ્ન…

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ભારતીય ‘ઇલોન મસ્ક’નું રૉકેટ તૈયાર, મોદીએ ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

આપત્તિજનક ક્ધટેન્ટ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?