By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    45 seconds ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    22 hours ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    23 hours ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
    હસીના ટ્રાયલના ચુકાદા પહેલા બાંગ્લાદેશમાં હિંસા વધી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    7 minutes ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    17 minutes ago
    ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
    25 minutes ago
    નીતિશની ‘રેવડી’ હિટ
    19 hours ago
    દિલ્હી બ્લાસ્ટ : ડૉ.ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    19 hours ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    21 hours ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    4 days ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    7 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લઠ્ઠાકાંડના સૂત્રધાર સમીર પટેલના ઘર અને ઑફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો કબ્જે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > લઠ્ઠાકાંડના સૂત્રધાર સમીર પટેલના ઘર અને ઑફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો કબ્જે
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાત

લઠ્ઠાકાંડના સૂત્રધાર સમીર પટેલના ઘર અને ઑફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો કબ્જે

Khaskhabar Editor
Last updated: 2022/08/03 at 6:27 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
50થી વધારે લોકોનો ભોગ લેનાર બરવાળા લઠ્ઠાકાંડમાં પ્રથમથી જ શંકાના દાયરામાં રહેલા સમીર પટેલ ઉપર પોલીસનો ગાળીયો વધુ મજબૂત બનવા લાગ્યો છે. એમોસ કંપનીના ડિરેકટર સમીર પટેલ ઉપરાંત અન્ય ડિરેકટરોને ઝડપી લેવા પોલીસે ઠેર-ઠેર દરોડાનો દોર શરૂ કર્યો છે, જે દરમિયાન સમીર પટેલના નિવાસસ્થાન અને ઓફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યાનું બહાર આવ્યું છે. પોલીસની તપાસમાં પરિવારજનો સહકાર આપતાં ન હોવાની પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોંધ લેવામાં આવી છે.

સમીર પટેલ દેશ છોડીને ભાગી ન જાય તે માટે લુક-આઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે હવે પોલીસના સકંજામાંથી બચવા માટે સમીર પટેલે આગોતરા મેળવવા સહિતના હવાતિયાં મારવાનું શરૂ કરી દીધું છે. જો કે સામા પક્ષે પોલીસે પણ વધુ ગંભીર કલમો ઉમેરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તે જોતાં ટૂંક સમયમાં સમીર પટેલ પોલીસની હિરાસતમાં હશે તેવો માહોલ સર્જાતો જાય છે.

- Advertisement -

જો પોલીસ સમીર પટેલ સામે 304ની સદોષ માનવવધની ગંભીર કલમ લગાવશે તો આ કેસમાં તેની સામેનો ગાળીયો મજબૂત થશે કારણ કે તેમની કંપનીના મેનેજરે સી.આર.પી.સી.ની 164ની કલમ અન્વયે મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત રહીને ગુનાની કબૂલાત કરી લીધી છે, એટલું જ નહીં પોલીસે બુટલેગર તથા મેનેજરના નિવેદનો ઉપરાંત વેચાયેલા અને ચોરાયેલા મિથાઈલ આલ્કોહોલનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહીના ભાગરૂપે કસ્ટડીમાં પણ મૂક્યો છે.

સમીર પટેલને દબોચી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
બોટાદ લઠ્ઠાકાંડ બાદ એક અઠવાડિયે પોલીસ એકશનમાં આવી છે. સમગ્ર કેસમાં ભીનું ન સંકેલાઈ જાય તે માટે આ કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને અગાઉ ગુજરાતની સૌથી મોટી જુગાર રેડ કરનાર પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલને સોંપવામાં આવી છે. જો કે આ બંને અધિકારીની છાપથી ભલભલા ગુનેગારોના પગ ધ્રુજવા લાગે છે ત્યારે લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સમીર પટેલને પકડવા માટે તપાસ અધિકારી નિર્લિપ્ત રાયે અમદાવાદની એમોસ કંપનીમાંથી મિથાઈલ ગયું હતું તે કંપનીના ડાયરેક્ટર સમીર પટેલના ઘરે તેમની ઓફિસ અને ફાર્મહાઉસ પર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ કરાવ્યું હતું. તેમજ અન્ય ચાર ડિરેક્ટરોના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમીર પટેલ તથા બે ડિરેક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેની કોઈભાળ ન મળતા પોલીસે આ બાબતનું સ્થળ પંચનામું કરીને વધુ તપાસ શરૂ કરી છે. સમીર પટેલ વિદેશ ભાગી જાય નહીં તે માટે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. સમીર પટેલની ભાળ મેળવવા માટે પોલીસે બાતમીદારોને એક્ટિવ કરી દીધા છે અને તેમના લોકેશન મેળવવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.

હત્યાની કલમ દૂર કરી સાપરાધ માનવવધની કલમ દાખલ કરાશે
લઠ્ઠાકાંડ કેસમાં અગાઉ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો પણ હવે સીટની તપાસ બાદ ભવિષ્યમાં આરોપીઓને કાયદાકીય છટકબારી ન મળે તે માટે હત્યા(302)ની કલમને બદલે 304ની કલમ હેઠળ ગુનો નોંધવા માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાશે તેમ સૂત્રોનું કહેવું છે. બન્ને કલમ હેઠળ સજાની જોગવાઈ સરખી છે પરંતુ હત્યાનો ગુનો નોંધ્યો છે તેમાં હત્યા કરવા પાછળનો ઈરાદો હતો કે નહીં તે કોર્ટમાં સાબિત કરવું પોલીસ માટે મુશ્કેલ બની શકે છે જયારે સાઅપરાધ માનવવધ ગુનાની કલમ 304નો અર્થ એ છે કે, માનવનું મૃત્યુ થઈ શકે છે તે જાણતા હોવા છતાં ઈરાદાપૂર્વક કૃત્ય કરવું, લઠ્ઠાકાંડના કિસ્સામાં સમીર પટેલની કંપનીમાં મિથેનોલ ઝેરી છે તેવું લખાણ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના ઉપયોગ કરવાના કારણે 50 થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ બાબતો તપાસમાં ધ્યાને આવતા સીટ દ્વારા 302ના બદલે 304 હેઠળ ગુનો નોંધવા માટે પ્રક્રિયા કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પાળીયાદ ધામની મુલાકાતે

રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન

મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50થી વધુ પત્રકારોએ લાભ લીધો

મોરબીના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર

TAGGED: AMOSCOMPANY], Gujarat, HOUSE, LATHAKAND, OFFICE, RAID, SAMIRPATEEL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બ્રહ્મસમાજની બેઠકમાં અતુલ પંડિતની પાપલીલાની જ ચર્ચા!
Next Article સમીર પટેલની આગોતરા જામીન અરજીનો હાઈકોર્ટમાં અસ્વીકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે
કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પાળીયાદ ધામની મુલાકાતે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ગુજરાત

કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા પાળીયાદ ધામની મુલાકાતે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?