By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત
    12 minutes ago
    ‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’
    13 minutes ago
    ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને અફઘાનિસ્તાન સુધી લંબાવવા મંજૂરી
    23 minutes ago
    હવે અમેરિકા અવકાશમાંથી હુમલાઓને રોકશે
    27 minutes ago
    અમેરિકાએ ‘રાષ્ટ્રની પરમાણુ અવરોધક શક્તિ’ દર્શાવવા માટે મિનિટમેન III મિસાઇલ લોન્ચ કરી
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિચારધારાના કારણે કોઈને જેલમાં ન નાખી શકાય : સુપ્રીમ કોર્ટ
    16 minutes ago
    દિલ્હી પોલીસે વિશેષ ઑપરેશન પાર પાડી પાકિસ્તાની જાસૂસ અન્સારૂલ સહિત બેની ધરપકડ કરી
    1 hour ago
    BSFએ 5 પાકિસ્તાની ચોકી ઉડાવી દીધી
    1 hour ago
    છત્તીસગઢ અને દિલ્હીમાં 6નાં મોત, 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલર્ટ અપાયું: રાજસ્થાનમાં પારો 48 ડિગ્રી પર પહોંચ્યો
    1 hour ago
    ભારત-પાકિસ્તાન તણાવને પગલે દિલ્હી સરકારે અધિકારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પાછો ખેંચ્યો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    19 minutes ago
    ભારતનો અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ: આયુષ મ્હાત્રે કેપ્ટન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 16 સભ્યોની ટીમમાં સામેલ
    3 hours ago
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    2 days ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    3 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    3 hours ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    4 hours ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    5 hours ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    1 day ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    6 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    58 minutes ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેઘમહેર-કેર બનીને તૂટી પડતા ઠેર-ઠેર નુક્સાનીના દૃશ્યો…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મેઘમહેર-કેર બનીને તૂટી પડતા ઠેર-ઠેર નુક્સાનીના દૃશ્યો…
જુનાગઢ

મેઘમહેર-કેર બનીને તૂટી પડતા ઠેર-ઠેર નુક્સાનીના દૃશ્યો…

Khaskhabar Editor
Last updated: 2024/07/20 at 5:43 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ જિલ્લા સતત ત્રીજા દિવસ મેઘરાજાની અવીરત સવારી

સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવતા ખેડૂતોના હાલ બે હાલ, ખેતી પાકને નુકશાન

- Advertisement -

કોઝવે – તળાવ પાળા – રસ્તા તૂટ્યાની સાથે ખેતરોના ધોવાણથી કરોડોનું નુક્સાન

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20

જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘસવારી અવિરત જોવા મળી છે જેના લીધે સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ બન્યો છે.જાણે મેઘ મહેર કહેર બનીને તૂટી પડતા ઠેર ઠેર નુકશાનીના દર્શ્યો જોવા મળી રહ્યા છે.જેમાં અનેક કોઝવે પર પાણી ફરી વળતા કોઝવેના રસ્તાનું ધોવાણ થયું છે તેની સાથે સ્ટેટ માર્ગો પણ તૂટીને બેહાલ બન્યા છે.તળાવના તેમજ ચેકડેમના પાળા તૂટવાની પણ ઘટનાઓ બની છે.જયારે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ઘેડના હાલ બેહાલ બન્યા છે ઓઝત, ઉબેણ સાંબલી નદીના ધસમસતા પાણી ઘેડમાં ઘુસી જતા ખેતરોના ઉભા પાકને ભારે નુકશાની જોવા મળે છે.સાથે ખેતરોના પણ ધોવાણ જોવા મળે છે.આ ચોમાસાની સીઝનમાં બીજી વાર ઘેડ પંથક જળબંબાકાર થતા ખેડૂતોને રાત પાણીયે રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાતા ગીરનાર અને દાતારના પહાડોમાં ભારે વરસાદ વરસતા વિલિંગ્ડન ડેમ ફરી ઓવરફલો થતા તેના પાણી સીધા યુવનગર રોડ પર ફરી વળતા સવારથી રસ્તો બંધ થયો છે.એજ રીતે ગઈકાલ ધંધુસર વધાવી રોડ પર પાણી ફરી વળતા ત્યાં પણ રસ્તો બંધ થયો એજ રીતે કાળવાનું પાણી વંથલીના શાપુર ગામે પોહચી જતા શાપુર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.આજે વંથલીમાં 2 ઇંચ, જૂનાગઢમાં દોઢ ઇંચ અને અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ બપોર 12 વાગ્યા સુધીમાં વરસી ગયો છે.

- Advertisement -

માણાવદરના જાંબુડાના તળાવમાં ગાબડું પડતાં અધિકારીઓ દોડતાં થયા
માણાવદર તાલુકાના જાંબુડાનું તળાવમાં ગાબડું પડતાં સરપંચે રજૂઆત કરતા સિંચાઇ વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા.આ અંગે ગામના સરપંચના પ્રતિનિધિ કાનભાઈ જલુએ જણાવ્યું હતું કે આ ચેકડેમમાં સણોસરા, રોણકી સહિતના ગ્રામ્ય વિસ્તારોના આ ડેમમાં પાણી આવે છે ત્યારે આ ડેમમાં ઘણા સમયથી ગાબડું પડ્યું હતું અને અનેકવાર રજૂઆત કરવા છતાં રિપેર કરવામાં આવ્યું નથી ત્યારે ભારે વરસાદથી આ ડેમમાંથી પાણી વહી રહ્યું છે. આજરોજ પંચાયત સિંચાઈ વિભાગના સેક્શન ઓફિસર પી.એલ.જાદવ સહિતના અધિકારીઓ આ ચેકડેમ ખાતે ધોડી આવ્યા હતા ત્યારે તેઓ ચેકડેમની નિરીક્ષણ કર્યું હતું અને વરસાદના વિરામ બાદ રીપેર કરવાની ખાત્રી આપી હતી.

You Might Also Like

ગેસકાંડ દુર્ઘટનાની તપાસ સીટને સોંપવા એડવોકેટ કામદારની માંગ

જૂનાગઢ શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદુર યાત્રા યોજી સૈનિકોને બિરદાવ્યા

જૂનાગઢ ગઇકાલે પડેેલા વરસાદથી કેરીના પાંચ હજાર જેટલા બૉકસ પલળી ગયા

માણાવદરના સિટી સિવિક સેન્ટર ખાતે પાણીનું કુલર બંધ હાલતમાં

રાત્રે ગરમીમાં ભેજ ભળતા 42 ડિગ્રી તાપમાન જેવો અનુભવ

TAGGED: junagadh, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દત્ત-દાતાર પર્વત સાથે ધર્મસ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થશે
Next Article જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરના સહકારી સંસ્થાઓ સાથે મંત્રી જગદીશ વિશ્ર્વકર્માએ વર્ચ્યુઅલી સંવાદ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ટીઆરપી ગેમઝોન પછી 1 વર્ષમાં 2106 મિલ્કતોને નોટિસ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ઈઝરાયલે ગાઝામાં હોસ્પિટલને નિશાન બનાવી કરી એરસ્ટ્રાઈક, 82 લોકોનાં મોત
‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’
વિચારધારાના કારણે કોઈને જેલમાં ન નાખી શકાય : સુપ્રીમ કોર્ટ
મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
વિરપુરના ગાયત્રી મુક્તિધામ સમિતિના પ્રમુખ દ્વારા ખોડલધામ મંદિરમાં ધ્વજારોહણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગેસકાંડ દુર્ઘટનાની તપાસ સીટને સોંપવા એડવોકેટ કામદારની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
જુનાગઢ

જૂનાગઢ શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદુર યાત્રા યોજી સૈનિકોને બિરદાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
જુનાગઢ

જૂનાગઢ ગઇકાલે પડેેલા વરસાદથી કેરીના પાંચ હજાર જેટલા બૉકસ પલળી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?