By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
    14 hours ago
    iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ
    15 hours ago
    પાકિસ્તાનમાં કોરોનાથી અઠવાડિયામાં 4નાં મોત
    15 hours ago
    આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
    2 days ago
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
    14 hours ago
    iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ
    15 hours ago
    બનાસકાંઠામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF એ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો
    18 hours ago
    “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
    19 hours ago
    કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાત બાદ બેંગ્લોર : પ્લે ઑફ્ફમાં પહોંચી ગયેલી વધુ એક ટીમની હાર, ટોપ ટુની રેસ ચાલુ
    15 hours ago
    BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..
    18 hours ago
    ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે 13000 રન બનાવી રચ્યો ઇતિહાસ : સચિનનો રેકોર્ડ તોડશે
    2 days ago
    અમદાવાદમાં લખનઉએ ગુજરાતને 33 રનથી હરાવ્યું: મિચેલ માર્શની પહેલી IPL સેન્ચુરી
    2 days ago
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘આલિયા ભટ્ટે જાહ્નવી કપૂર પાસેથી ફેશન શીખવાની જરૂર છે’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્લિકા શેરાવત જેવા જ ડ્રેસ સાથે જોવા મળતા આલિયા ટ્રોલ થઈ
    18 hours ago
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    3 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    3 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    3 days ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    5 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    1 week ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 days ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સસકોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન દ્વારા ‘એન્જોય બોર્ડ એકઝામ’ ફ્રી સેમિનારનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સસકોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન દ્વારા ‘એન્જોય બોર્ડ એકઝામ’ ફ્રી સેમિનારનું આયોજન
રાજકોટ

સસકોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન દ્વારા ‘એન્જોય બોર્ડ એકઝામ’ ફ્રી સેમિનારનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2024/01/18 at 4:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
આગામી તા. 21-1-2024 રવિવારના રોજ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ‘એન્જોય બોર્ડ એકઝામ’ ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડ એકઝામ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ માટે સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ ઉભું થાય અને વિદ્યાર્થીઓ એકઝામથી ડરે નહીં, પરંતુ ઉત્સવરૂપે ઉજવી સફળતા પ્રાપ્ત કરે તે આ સેમિનારનો ઉદ્દેશ્ય છે. બોર્ડ એકઝામની સાથે-સાથે જીવનરૂપી પરીક્ષામાં પણ વિદ્યાર્થી દરેક વિકટ પરિસ્થિતિ કે પડકારોનો સામનો ઉત્સાહ તથા આત્મવિશ્ર્વાસભેર કરી શકે તે માટે પણ આ ફ્રી સેમિનારની ટિપ્સ અત્યંત ઉપયોગી બની શકે તેમ છે. દેશના વિકાસનું ખરું ગ્રોથ એન્જિન એટલે કે વિદ્યાર્થીઓ તેમજ યુવાધનની કિંમત આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યંત સારી રીતે સમજે છે. ‘પરીક્ષા પે ચર્ચા’ અભિયાન દ્વારા તેમણે ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ એકઝામ પહેલાં સરળ વાતાવરણ સર્જવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો. નરેન્દ્રભાઈ મોદીની આ વિચારધારાને આગળ ધપાવવા માટે રાજકોટ કોચિંગ ક્લાસ એસોસિએશન આ શુભ કાર્યમાં સહભાગી બની રહ્યું છે. આ ફ્રી સેમિનારમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર અને કોચ સુહાગ પંચાલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ એકઝામ કઈ રીતે આપવી, એકઝામ પહેલાં શું તૈયારીઓ કરવી, તૈયારી માટે કઈ મેથક અપનાવવી, ઓછા સમયમાં સ્માર્ટ વર્ક દ્વારા કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી? વગેરે જેવા અનેક મુદ્દાઓ પર તલસ્પર્શી માર્ગદર્શન આ ફ્રી સેમિનારમાં આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સેમિનારનો લાભ લે તેવી અપીલ રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન કરી રહ્યું છે. આ ફ્રી સેમિનારમાં ભાગ લેવા માટે નજીકના કોચિંગ ઈન્સ્ટીટયુટનો સંપર્ક કરી વહેલી તકે ફ્રી પાસ મેળવી લેવા માટે જણાવવામાં આવેલ છે. સેમિનારના સફળ આયોજન માટે રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનની કોર કમિટી જહેમત ઉઠાવી રહી છે. આ સેમિનારમાં વિવિધ કેટેગરીના સિલેકટેડ ટિચર્સને ‘ગુરુ બ્રહ્મા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તે ઉપરાંત આ સેમિનારની અંદર આઈટીએમ યુનિવર્સિટી વડોદરા તથા સુચક કોમ્પ્યુટર રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેના કોર્ષ વિશેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવશે. આ સેમિનાર વિષે વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે 9099448447 પર સંપર્ક કરવો.

You Might Also Like

પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

નિધિ સ્કૂલના સંચાલકના વિડીયો મામલે પત્રકાર આશિષ ડાભીના જામીન મંજૂર

નાગરિક સહકારી બેંક લિ. ‘27’મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ પૂર્ણ : રવિવારે બેંકની હેડ ઑફિસ ખાતે સમાપન સમારોહ

પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી કોર્ટ

પ્લાસ્ટિક પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા કાર્યક્રમો

TAGGED: EnjoyBoardExam, Rajkot, SascoachingClassHonorsAssociation, seminar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ધમાકેદાર બ્લાસ્ટ: એક જવાન શહીદ, બે ઇજાગ્રસ્ત
Next Article ગેરકાયદે બાંધેલા 26 ઝુંપડા, કમ્પાઉન્ડ વોલ અને ચબુતરા સહિતની કરોડોની જગ્યા ખુલ્લી કરાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?
નિધિ સ્કૂલના સંચાલકના વિડીયો મામલે પત્રકાર આશિષ ડાભીના જામીન મંજૂર
નાગરિક સહકારી બેંક લિ. ‘27’મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ પૂર્ણ : રવિવારે બેંકની હેડ ઑફિસ ખાતે સમાપન સમારોહ
પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી કોર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

નિધિ સ્કૂલના સંચાલકના વિડીયો મામલે પત્રકાર આશિષ ડાભીના જામીન મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

નાગરિક સહકારી બેંક લિ. ‘27’મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ પૂર્ણ : રવિવારે બેંકની હેડ ઑફિસ ખાતે સમાપન સમારોહ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?