By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    1 day ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    1 day ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    1 day ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    1 day ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    1 day ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    2 days ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    2 days ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    3 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    3 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    6 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    6 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    1 day ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    2 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    2 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    3 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    4 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    5 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધો. 10-12 બોર્ડ પરીક્ષામાં સરસ્વતી શિશુમંદિરનું 100% પરિણામ આવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ધો. 10-12 બોર્ડ પરીક્ષામાં સરસ્વતી શિશુમંદિરનું 100% પરિણામ આવ્યું
રાજકોટ

ધો. 10-12 બોર્ડ પરીક્ષામાં સરસ્વતી શિશુમંદિરનું 100% પરિણામ આવ્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/21 at 4:51 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
2 Min Read
SHARE

સરસ્વતી શિશુમંદિરે બોર્ડમાં 100% પરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી: અપૂર્વભાઈ મણીઆર

અ1-2માં 40 વિદ્યાર્થીઓ ઉપરાંત ધો. 10માં 99.91 P.R મેળવી સોલંકી ભક્તિએ શાળા-પરિવારનું ગૌરવ વધાર્યું

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરનું ધોરણ 10-12 બોર્ડ પરીક્ષામાં વિક્રમજનક પરિણામ આવ્યું છે. ધો. 10-12માં એ1-2 ગ્રેડ સાથે 40 જેટલા વિદ્યાર્થીઓએ 99 ટકા સુધી પીઆર મેળવ્યા છે. શાળાની વિદ્યાર્થી સોલંકી ભક્તિએ ધો. 10માં 99.91 પીઆર મેળવી શાળા-પરિવારનું ગૌરવ વધાર્યું છે આ ઉપરાંત સોલંકી ભક્તિએ સ્ટાન્ડર્ડ ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે જ્યારે શાળાના અન્ય વિદ્યાર્થીઓ ખૂંટ જીયલએ આંકડાશાસ્ત્રમાં, વાજા વૃત્તિએ સંસ્કૃતમાં, ખાંભલિયા રોહને બેઝિક ગણિતમાં, કોટડીયા વ્યોમએ સંસ્કૃત વિષયમાં, ધોડકીયા કૃપાએ વિજ્ઞાન, સમાજ, બેઝીક ગણિતમાં 100માંથી 100ગુણ મેળવ્યા છે.

બોર્ડ પરીક્ષાના ઝળહળતા પરિણામો વિશે શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના આચાર્યો-પ્રધાનાચાર્યોની વિદ્યાર્થીઓ પ્રત્યેની સખત મહેનત-સતત માર્ગદર્શનથી સરસ્વતી શિશુમંદિરે બોર્ડમાં100 ટકાપરિણામ મેળવવાની પરંપરા જાળવી રાખી છે. આ ઉત્કૃષ્ટ પરિણામમાં સંસ્થાના સાથી ટ્રસ્ટીગણની પણ એટલી જ મહેનત અને માર્ગદર્શન રહેલા છે. સંસ્થાના ટ્રસ્ટીગણ, શાળાના આચાર્યો-પ્રધાનાચાર્યોના નેતૃત્વમાં સરસ્વતી શિશુમંદિર છેલ્લા દોઢેક દસકથી બોર્ડ પરિણામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સો ટકા પરિણામ મેળવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓના પરિણામમાં શાળાની કાર્યપ્રણાલીનું પ્રતિબિંબ નિહાળી શકાય છે. સરસ્વતી શિશુમંદિર દરેક વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે શ્રેષ્ઠ સંસ્કાર મેળવે તે માટે કાર્યશીલ છે. છેલ્લા 42 વર્ષથી શહેરના મારુતિનગર સાથે રણછોડનગર અને નવા થોરાળા વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર સરસ્વતી શિશુમંદિર નર્સરીથી ધો. 12 ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં સાયન્સ-કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા છે, સરસ્વતી શું કામ સર્વશ્રેષ્ઠ છે એ જાણવા દરેક વ્યક્તિએ આ શાળાની અચૂક મુલાકાત લેવી એવું જણાવી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, ટ્રસ્ટી અનીલભાઈ કિંગર, ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી, રક્ષિતભાઈ પટેલ સહિત શાળા પરિવારના પ્રધાનચાર્યો, આચાર્યોએ ધોરણ 10-12માં વિક્રમજનક પરિણામ મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

- Advertisement -

99% પીઆર સાથે ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, સમાજ, આંકડાશાસ્ત્ર જેવા વિષયોમાં વિદ્યાર્થીઓએ મેળવ્યા 100માંથી 100 ગુણ

You Might Also Like

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ

હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા

દિવંગતોના આત્માની શાંતિ માટે આજે સાંજે બાલાજી મંદિરે પ્રાર્થના સભા : કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી

અમદાવાદની પ્લેન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપતા મોરબીના વકીલો

TAGGED: Rajkot, Saraswati Shishu Mandir
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોરઠ પંથકમાં ભર ઉનાળે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Next Article વીરપુર-સાવરકુંડલામાં વરસાદથી રસ્તાઓ પાણી…પાણી… થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ
હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા
દિવંગતોના આત્માની શાંતિ માટે આજે સાંજે બાલાજી મંદિરે પ્રાર્થના સભા : કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી
રાજુલા: મહિલા કોલેજનું બીકોમ સેમ-6 નું શ્રેષ્ઠ પરિણામ
યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?