રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા સાસણગીર ખાતે પ્રવાસ લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન રિસોર્ટમાં સંચાલકો અને શિક્ષકોની બેદરકારીથી એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ત્યારે ગજઞઈં દ્વારા કલેક્ટરને રજૂઆત કરી નવયુગ સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમજ કોઈપણ સ્કુલ આવા પ્રવાસ આયોજન કરે ત્યારે કોન્સ્ટેબલને સાથે લઈ જવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત મૃતક વિદ્યાર્થીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ અંતમાં માંગ કરવામાં આવી હતી.
નવયુગ સ્કૂલમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોતનો મામલે NSUI દ્વારા કલેક્ટરને રજૂઆત

You Might Also Like
Follow US
Find US on Social Medias


