By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    26 minutes ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    47 minutes ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    2 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    21 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    47 minutes ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    1 hour ago
    પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
    2 hours ago
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    3 hours ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    33 minutes ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રવીન્દ્ર જાડેજા CSK સાથે કોન્ટ્રાકટ રદ્દ કરવાની તૈયારીમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > રવીન્દ્ર જાડેજા CSK સાથે કોન્ટ્રાકટ રદ્દ કરવાની તૈયારીમાં
સ્પોર્ટ્સ

રવીન્દ્ર જાડેજા CSK સાથે કોન્ટ્રાકટ રદ્દ કરવાની તૈયારીમાં

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 3:25 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

CSKની 15મી સિઝન બાદ જાડેજાએ સોશિયલ મીડિયા પર ટીમ સાથે જોડાયેલી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને ટીમને અનફોલો પણ કરી દીધી હતી

ખાસ-ખબર સંવાદદાતા
CSK 2022ની શરૂઆત પૂર્વ જ કેપ્ટન ધોનીએ સુકાની પદ છોડતા ઈજઊંએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. જોકે જાડેજાની કેપ્ટન્સીમાં ઈજઊંએ સારૂં પ્રદર્શન ન કરતા જાડેજાની આંતરિક અને બાહ્ય ચોતરફ ટીકા થઈ રહી હતી તેવામાં હવે એક નવો ખુલાસો થયો છે કે જાડેજા આઈપીએલની 2022ની સીઝન બાદ ઈજઊંના સંપર્કમાં જ નથી.
રવિન્દ્ર જાડેજા હાલ ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. તેઓ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ટી20 એશિયા કપમાં પણ સારું પ્રદર્શન કરવા ઈચ્છુક છે કારણ કે તેના આધારે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી થવાની છે પરંતુ જાડેજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. ઝ20 લીગની 15મી સીઝન પહેલા તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશિપ છોડી દીધી અને બાદમાં એમએસ ધોનીએ ફરીથી ટીમનું નેતૃત્વ કર્યું હતું. ઈજાના કારણે જાડેજા ટી20 લીગની તમામ મેમાં પણ રમી ન્હોતો શક્યો. તાજેતરના મીડિયા અહેવાલ અનુસાર રવિન્દ્ર જાડેજા અને ઈજઊં મેનેજમેન્ટ ઈંઙક 2022થી એકબીજાના સંપર્કમાં નથી. ઈંઙકની 15મી સિઝન બાદ જાડેજાએ સોશિયલ મીડિયા પર ટીમ સાથે જોડાયેલી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને ટીમને અનફોલો પણ કરી દીધી હતી. આવી સ્થિતિમાં એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાડેજા ટી-20 લીગની આગામી સિઝનથી અન્ય ટીમ સાથે રમતા જોવા મળી શકે છે. જોકે આગામી વિશ્વ કપમાં તેના પ્રદર્શન પર બધું નિર્ભર રહેશે.

- Advertisement -

જાડેજાને 16 કરોડ મળ્યા હતા
CSK 2022ની મેગા હરાજી પહેલ ઈજઊંએ રવિન્દ્ર જાડેજાને સૌથી વધુ
16 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. બીજી તરફ એમએસ ધોનીને માત્ર
12 કરોડ રૂપિયા મળ્યા છે. જોકે ધોનીએ પોતે જ પોતાનો પગાર ઘટાડવાનું કહ્યું હતું. ત્યારથી જાડેજાને કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ તેઓ સુકાની પદ સંભાળી શક્યા નહિ. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોની તેના સ્થાને અન્ય ખેલાડીને કેપ્ટન તરીકે તૈયાર કરી શકે છે, જેમાં ઋતુરાજ ગાયકવાડનું નામ મોખરે છે.

રવિન્દ્ર જાડેજા CSK 2022માં બેટ અને બોલથી વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે 10 મેચમાં 116 રન બનાવ્યા હતા. અણનમ 26 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય તે માત્ર 5 વિકેટ લઈ શક્યો હતો. ઈકોનોમી પણ 7.52 રહી હતી.

આઈપીએલના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 210 મેચમાં 132 વિકેટ ઝડપી છે. 16 રનમાં 5 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. 2502 રન પણ બનાવ્યા છે. 2 અડધી સદી ફટકારી છે.

- Advertisement -

You Might Also Like

ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’

ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે

ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી

રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું

મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..

TAGGED: CSK, IPL, ravindrajadeja
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલાઓને માતૃત્વ અવકાશથી વંચિત રાખી શકાય નહીં: સુપ્રીમ
Next Article મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત: 3 લાખ સુધીની કૃષિ લોન પર 1.5 ટકા વ્યાજ દરની છૂટ આપી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
મોરબીમાં બે છાંટા પડતાં જ વીજધાંધિયા શરૂ, PGVCLની કામગીરી સામે ઊઠતા સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
સ્પોર્ટ્સ

ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?