By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    40 minutes ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    21 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    23 hours ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    1 day ago
    પેરુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં એકનું મોત થયું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    21 minutes ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    55 minutes ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    1 hour ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    2 hours ago
    ઈરાની વિદેશ મંત્રાલય પર ઇઝરાયલી હુમલો: અત્યાર સુધી 224નાં મોત
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 hour ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    24 hours ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    10 minutes ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન પૂર્ણ, 320 મતદારોએ મતદાન કર્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન પૂર્ણ, 320 મતદારોએ મતદાન કર્યુ
રાજકોટ

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન પૂર્ણ, 320 મતદારોએ મતદાન કર્યુ

Khaskhabar Editor
Last updated: 2024/11/18 at 5:44 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ નાગરિક સહકારી બેંકની 27 વર્ષ બાદ ચૂંટણી યોજાતા આજે રાજકોટ સહિત સાત મતદાન કેન્દ્રો પરથી મતદાન યોજાયું હતુ. જેમાં 332માંથી 320 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 12 મતદારો મતાધિકારથી દૂર રહ્યા હતા. જેમાં ભાઈઓમાં 288 માંથી 277 તો બહેનોમાં 44 માંથી 43 એ મતદાન કર્યુ હતુ. હવે 19 મીએ પરિણામ જાહેર થશે જેમાં ખ્યાલ આવશે કે ભાજપનુ ખુલ્લુ સમર્થન મેળવતી સહકાર પેનલ વિજેતા બનશે કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો દ્વારા બળવો કરી બેંકમાં ચાલતા કૌભાંડો બંધ કરાવવા માટે ચૂંટણી લડતી સંસ્કાર પેનલ વિજેતા બનશે.
રાજકોટ ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત અને મુંબઈમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંક ની બ્રાન્ચ ખાતે ચૂંટણી માટે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 3.37 લાખ સભાસદો એટ્લે કે શેર હોલ્ડર છે. તેના પ્રતિનિધિ તરીકે 332 મતદારો મતદાન છે. રાજકોટ શહેરમાં 196 મતદારો મતદાન કરશે.રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામા-ભાણેજની પેનલ ઊતરતા જંગ રસપ્રદ બન્યો હતો, જોકે ફોર્મની ચકાસણી દરમિયાન કલેક્ટર દ્વારા સંસ્કાર પેનલના કલ્પક મણિયાર સહિત પાંચ ફોર્મ રદ કરી દીધાં હતાં, જેથી કલ્પક મણિયારે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં, જેમાં કોર્ટે સુનાવણી હાથ ધરી કલ્પક મણિયારની અરજી નકારી કાઢતાં સંસ્કાર પેનલના કલ્પક મણિયારને જોરદાર ઝટકો લાગ્યો હતો.વર્ષ 1953માં સ્થપાયેલી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વર્ષ 1969 સુધી રહેલા ચાર ચેરમેન કોંગ્રેસી હતા. ત્યાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન ગણાતા અરવિંદભાઈ મણિયારની એન્ટ્રી થઈ અને તેઓ ચેરમેન બન્યા બાદ આ બેંકમાં સંઘનો પાયો નખાઈ ગયો. જોકે એનાં 55 વર્ષ બાદ આ બેંક સામે અરવિંદભાઈના જ પુત્ર અને સંસ્કાર પેનલના આગેવાન કે જેમની ઉમેદવારી રદ થઈ ચૂકી છે તેમના દ્વારા બળવો કરવામાં આવતાં 28 વર્ષ બાદ આ બેંકમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે.મામા સામે પડેલા ભાણેજ કલ્પક મણિયારે જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 10 લાખ લોકોનું હિત જોડાયેલું છે અને આ બેંકને કૌભાંડ મુક્ત કરવામાં આવે તે માટેની અમારી લડાઈ છે. સ્વયંસેવકોથી ચાલતી આ બેંક છે જેથી આમાં કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય. છઇઈં એ ક્લીન ચીટ આપી તે વાત સદંતર ખોટી છે. કારણ કે 13 મી સપ્ટેમ્બરે રીઝલ્ટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર સાથેની બેઠક હતી અને તેમાં ફરીથી ઓડિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

દરમિયાન આજે સહકાર પેનલના માધવ દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કોઇ જ કૌભાંડો થયા નથી. બેંકને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે સંસ્કાર પેનલના ભાગ્યેશ વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંકને કૌભાંડ બનાવવા માટેનુ અમારુ અભિયાન છે. અમે જીતશું તો સૌપ્રથમ આ કૌભાંડો બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

You Might Also Like

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ : ભાનુબેન બાબરીયા

રાજકોટ જિલ્લામાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢતી પોલીસ

રાજકોટમાં અઠવાડિયામાં શરદી-ઊધરસના 758 અને સામાન્ય તાવના 893 કેસ

વિજયભાઈના નિધનથી શ્રેષ્ઠ સંગઠક, નિર્મળ નેતૃત્વ, સમર્પિત સ્વયંસેવક, સહજ સમાજસેવકની ખોટ ગુજરાતને પડી : પ્રવિણાબેન રંગાણી

TAGGED: Rajkot, Rajkot Citizens Co-operative Bank Election
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓપન ફોર ઓલ ભગવદ્ગીતા નિબંધ સ્પર્ધાનું આયોજન
Next Article રાજકોટ ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા શ્રદ્ધાંજલિ દિવસની ઊજવણી કરાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુ:ખદ : ભાનુબેન બાબરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ જિલ્લામાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢતી પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?