ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા વાહનો પાછળ રેડિયમ રીફલેકટર લગાડવામાં આવેલ તેમજ એની જરૂરિયાત સમજવામાં આવેલ. ઉપરાંત ટ્રાફિકના નિયમોની સમજ આપવામાં આવેલ. કુલ 22 વાહનો પાછળ રડિયમ લગાવામાં આવેલ અને સમજ આપવામાં આવેલ કે માર્ગ અક્સમાત ગંભીર બાબત છે. રાત્રી સમય દરમ્યાનની મુસાફરીમાં જો વાહનોની પાછળ રેડિયમ રીફલેકટર લગાવેલા હોય તો અક્સમાત થવાની સંભાવના નહિવત થઇ જતી હોય છે. ઉપરાંત દિવયાંગ વ્યક્તિના સાયકલ પર પણ શ્રી કે એમ ખપેડ અને શ્રી જે વી સાહ દ્વારા રેડિયમ રીફલેકટર લગાવામાં આવેલ.
RTO કચેરી દ્વારા વાહનો પાછળ રેડિયમ રીફલેકટરની કામગીરી કરાઇ
