By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    4 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    2 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    2 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    2 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    1 day ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PSI હરિયાણીને જાણે ભૂત વળગ્યું: પર્ણકુટિર પોલીસ ચોકીમાં બેફામ તોફાને ચડ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > PSI હરિયાણીને જાણે ભૂત વળગ્યું: પર્ણકુટિર પોલીસ ચોકીમાં બેફામ તોફાને ચડ્યા
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

PSI હરિયાણીને જાણે ભૂત વળગ્યું: પર્ણકુટિર પોલીસ ચોકીમાં બેફામ તોફાને ચડ્યા

Khaskhabar Editor
Last updated: 2023/01/12 at 6:45 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

ખેલ કરવાવાળા તો ખેલ કર્યા કરે, ‘ખાસ-ખબર’નો એક જ પેટન્ટ જવાબ…

‘સાયકો’ હરિયાણીએ ACP, P.I. સામે વાળ ખેંચ્યા, માથા પછાડ્યા: CPએ હરિયાણીનો ઈલાજ મનોચિકિત્સક પાસે કરાવવાની જરૂર

- Advertisement -

રાજકોટનાં માલવીયાનગર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલી પર્ણકુટિર પોલીસચોકીના પી.એસ.આઈ નિશાંત હરિયાણીની ઓળખ પોલીસવાલા ગુંડા તરીકે થતી જાય છે. આજ સુધી તેઓ આરોપીને છાવરતા આવ્યા છે હવે તેઓ તેઓએ આગળ વધીને આરોપી વતી ફરિયાદીને હેરાન કરવાનું શરૂ કર્યું છે. પી.એસ.આઈ હરિયાણી આરોપીની જગ્યાએ ફરિયાદીને હેરાન કરી રહ્યા છે, આરોપી સાથે વહીવટી કરી ફરિયાદી પર ખોટા ગુના દાખલ કરી રહ્યા છે. એટલું જ નહીં, પી.એસ.આઈ.ના હોદ્દા પર રહી ખુદને પી.આઈ., એ.સી.પી. કક્ષાના અધિકારી કરતા પણ જાણે ઊંચા સી.પી. સમજી રહ્યા હોય એવો ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવની વિગત મુજબ રાજકોટના માલવીયાનગર પોલીસસ્ટેશન વિસ્તારમાં આવેલી નંદકિશોર સોસાયટીમાં ફિલ્ડમાર્શલવાડી પાછળ વિજયસિંહ પરમાર નામની વ્યક્તિએ મકાન બનાવવા માટે એક કોન્ટ્રાક્ટરને 11 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં કોન્ટ્રાક્ટર મકાનનું કામ કરતો નહતો અને પૈસા પણ પરત આપતો નહતો. તેથી ઓક્ટોબર 2022માં વિજયસિંહ પરમારે માલવીયાનગર પોલીસમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અરજી કરી હતી.

હરિયાણીની ફિશિયારી… કહ્યું, કોઈ મારું કશું ન ઉખાડી શકે
પર્ણકુટિર પોલીસચોકીના પી.એસ.આઈ હરિયાણીએ ગઈકાલે ફરિયાદીને આરોપીની જેમ હેરાન-પરેશાન કર્યા બાદ ધમાલ મચાવી હતી. હરિયાણીની ધમાલની જાણ રાજકીય આગેવાનો અને પત્રકારોને થતા બધા પર્ણકુટિર પોલીસ ચોકી દોડી ગયા હતા. પી.એસ.આઈ હરિયાણીએ કોઈના સવાલનો જવાબ ન આપતા ફિશિયારી મારતા રાજકીય આગેવાનો અને પત્રકારોને કહ્યું હતું કે, મારી પર હાઇકોર્ટમાં ત્રણ કેસ ચાલે છે, એક વધુ. ત્રીજી પેઢીએ જમાદાર છું. કોઈ મારું કશું ન ઉખાડી શકે. આ કહ્યા બાદ હરિયાણીએ પી.આઈ. સાવલિયા અને એ.સી.પી. રબારીનું અપમાન કરી નાખ્યું હતું.

હરિયાણીએ બડાશ મારતા કહ્યું: મારી સામે હાઈકોર્ટમાં બે કેસ ચાલે છે, ત્રીજો નોંધાય તો વાંધો નથી

- Advertisement -

પત્રકારોનું પણ ભયંકર અપમાન કર્યું: હરિયાણીએ માનસિક સંતૂલન ગૂમાવી દીધું છે તેવી ચર્ચા

આ અરજી પર્ણકુટિર પોલીસચોકીમાં પી.એસ.આઈ હરિયાણી પાસે આવી હતી. જ્યાં પી.એસ.આઈ હરિયાણીએ જેની પર ફરિયાદ નોંધાઈ હતી એવા ફરિયાદી કોન્ટ્રાક્ટર સાથે વહીવટ કરી લીધો હતો. પી.એસ.આઈ હરિયાણીનાં કાળાં કરતૂત અહીંથી ખતમ થઈ નહતી પરંતુ શરૂ થઈ હતી. હરિયાણીએ કોન્ટ્રાક્ટ પાસેથી વિજયસિંહ પરમારને 11 લાખ માંગતો બંધ કરવાનો હવાલો લઈ લીધો.

ગતરોજ પી.એસ.આઈ હરિયાણીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અરજી કરનાર ફરિયાદી વિજયસિંહ પરમારને પર્ણકુટિર પોલીસચોકી બોલાવી બેસાડી દીધા હતા. વિજયસિંહની સાથે આવેલા તેમના ભત્રીજા રાજભા પરમારને પણ કોઈ વાંકગુના વિના બેસાડી દીધા હતા. પી.એસ.આઈ હરિયાણીની આ પરાક્રમની વાત જ્યારે વિજયસિંહ પરમારના પરિવારજનોને જાણ થઈ ત્યારે તેઓ પર્ણકુટિર પોલીસચોકી દોડી ગયા હતા. પી.એસ.આઈ હરિયાણીએ ત્યાં આવેલા વિજયસિંહ પરમારના સગાંવહાલાંઓ વિરુદ્ધ અમાનવીય વર્તન કર્યું હતું અને ધમાલ મચાવી એક યુવકને વગર કારણે ધોકાથી મારીને લોહીલૂહાણ મરી મૂક્યો હતો, યુવકની સારવાર અર્થે 108 ત્યાં આવતા તેમને સારવાર પણ લેવા દીધી નહતી. ઉપરાંત ત્યાં આવેલાઓ પર ફરજ રૂકાવટના ગુના દાખલ કર્યા હતા. હરિયાણીએ પોતાના ખાનગી માણસોને બોલાવી લીધા હતા અને 8થી 10 ગુંડાઓએ પોલીસચોકીને બાનમાં લઈ લીધી હતી.

પી.એસ.આઈ હરિયાણીના ધમાલની જાણ રાજકીય આગેવાનો અને પત્રકારોને થતા તેઓ પણ પર્ણકુટિર પોલીસચોકી દોડી ગયા હતા. આ દરમિયાન આ પોલીસચોકી વિસ્તારના પી.આઈ. અને એ.સી.પી.એ પણ પી.એસ.આઈ હરિયાણીને ભાન ન ભૂલવા જણાવ્યું ત્યારે હરિયાણીએ પોતાના ઉપરી અધિકારીઓનું પણ અપમાન કરી નાખ્યું હતું. ગત રાત પી.એસ.આઈ હરિયાણી પર જાણે કોઈ ભૂત સવાર થયું હોય તેમ તેમનું માનસિક સંતુલન બગડ્યું હતું અને આરોપીની જગ્યાએ ફરિયાદી તેમજ તેમના પરિવારજનો સાથે અમાનવી વર્તનથી લઈ રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીનું અપમાન કરી નાખ્યું હતું. આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તપાસના આદેશ આપી ખુદને પોલીસ કમિશનર સમજતા હરિયાણી પર કડક પગલાં લે તે કાયદા તેમજ શિસ્તની સ્થિતિ જાળવવા માટે અત્યંત આવશ્યક બાબત બની ગઈ છે.

CP રાજુ ભાર્ગવ સામે સૌથી મોટો પડકાર: PSI નિશાંત હરિયાણીને શિસ્ત અને કાયદાનો પાઠ ભણાવવો
એક તરફ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ શિસ્ત અને કાયદાના આગ્રહી છે. બીજી તરફ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પર્ણકુટિર પોલીસચોકીના પી.એસ.આઈ નિશાંત હરિયાણી ગેરશિસ્ત સાથે કાયદામાં ન રહી કાળા કરતૂતો કરવા ટેવાયેલા છે. હકીકતમાં નિશાંત હરિયાણી અશાંત છે અને તેઓ ફરિયાદીની જગ્યાએ આરોપીનો પક્ષ લઈ રહ્યા છે. વળી હરિયાણી પોતાના ઉપરી અધિકારીનું માન-સન્માન પણ જાળવતા નથી એવા સમયે ભલભલા તોફાની તત્વોને સીધા દોર કરી દેતા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સામે મોટો પડકાર પર્ણકુટિર પોલીસચોકીના પી.એસ.આઈ હરિયાણીને શિસ્ત અને કાયદામાં રહી કામકાજ કરતા શીખવવાનું છે.

PSI નિશાંત હરિયાણીના કૃત્યો CCTVમાં કેદ: રોહિતસિંહ રાજપૂત
કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, નામચીન બુટલેગર કવિએ ટોળા સાથે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી ત્યારે માલવીયાનગર પોલીસને ફરજ રુકાવટ કેમ ના દેખાય? જ્યારે ફરિયાદીને આરોપી બનાવી બેસાડી દેવાયા ત્યારે તેમના પરિવારજનો પોલીસચોકી આવ્યા તો ફરજ રૂકાવટ ફરિયાદ કરી દીધી. જો પોલીસ આરોપીને કાયદા વિરુદ્ધ રાક્ષસી રીતે માર મારે અને તેમને સારવારની જરૂર હોયને તેના સગા પોલીસને રજૂઆત કરવો ગુનો હોય તો હવે સામાન્ય માણસ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા અચકાશે તે ચોક્કસ છે. હરિયાણીએ એક યુવકને ખોટી રીતે માર માર્યા બાદ તેઓએ તેના સગા સાથે સમાધાન પ્રયાસ કર્યા તેમાં સફળ ના જતા તેઓએ પોતાના 7-8 ખાનગી માણસોને બોલાવીને ધમકવવાના પ્રયાસ કર્યા. તમામ ખાનગી માણસો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે પોલીસ ચોકીના સીસીટીવીમાં રેકોર્ડ થયેલ છે. ગતરોજ પર્ણકુટિર પોલીસ ચોકીમાં બનેલી ઘટના મામલે કમિશનર રાજુ ભાર્ગવે તાત્કાલિક તપાસના આદેશ આપી હરિયાણીને સસ્પેન્ડ કરવા જોઈએ.

PSI હરિયાણીને કાયદો લાગુ પડતો નથી?

રાજકોટની પર્ણકુટિર પોલીસચોકીને અસામાજિક તત્વોનો અડ્ડો બનાવી બેઠેલા પી.એસ.આઈ હરિયાણીને કાયદો લાગુ ન પડતો એવું લાગી રહ્યું છે. ગુંડાઓ સાથે રહી તેમનું વર્તન પણ તેમના જેવું થઈ ગયું હોય એવું લાગે છે. કેમ કે, હરિયાણી દરરોજ પર્ણકુટિર પોલીસ ચોકીમાં બ્લેક ફિલ્મ લગાડેલી નંબરપ્લેટ વગરની ગાડી લઈ આવે છે આમ છતાં તેમની પર કોઈ પગલાં લેવાતા નથી. સામાન્ય વાહનચાલકોને દંડતામાં રચ્યા પચ્યા રહેતા ટ્રાફિક પોલીસના અધિકારીઓમાં જો થોડી નૈતિક હિંમત હોય તો હરિયાણીને કાયદાનું ભાન કરાવી બતાવે જેથી લોકોનો વિશ્વાસ ડગમગે નહીં.

You Might Also Like

મોરબી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત: જયંતીભાઈ રાજકોટિયા પ્રમુખપદે યથાવત

મનપાની ઘોર બેદરકારી: પાઈપલાઈન નાખ્યા બાદ રોડનું યોગ્ય બુરાણ ન કરતા પ્રજા પરેશાન

બાગેશ્ર્વરધામ જઈ 301 દીકરીઓને દુલ્હનરૂપે વિનામૂલ્યે તૈયાર કરાઈ

મવડીમાં મહાશિવરાત્રીએ 350થી વધુ યુગલોએ માટીના શિવલિંગ બનાવી કર્યું પૂજન

રાજકોટ: સફાઈ માટે ખુલ્લાં રાખેલા તબીબના રૂમમાંથી 1.55 લાખની ઉઠાંતરી

TAGGED: ACPHARYANVI, cp, MALAVIYANAGAR, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 95 હજારનું 2.70 લાખ વ્યાજ ચૂકવ્યા બાદ વ્યાજખોરે વધુ 5 લાખ માંગ્યા !
Next Article સુરતને ગૌરવ અપાવતા મોટા સમાચાર: ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે હરમીત દેસાઈ થયો ક્વોલિફાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ
જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો
મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન
બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે
ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી જિલ્લા ભાજપના નવા સંગઠનની જાહેરાત: જયંતીભાઈ રાજકોટિયા પ્રમુખપદે યથાવત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મોરબી

મનપાની ઘોર બેદરકારી: પાઈપલાઈન નાખ્યા બાદ રોડનું યોગ્ય બુરાણ ન કરતા પ્રજા પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

બાગેશ્ર્વરધામ જઈ 301 દીકરીઓને દુલ્હનરૂપે વિનામૂલ્યે તૈયાર કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?