By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    11 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    9 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    10 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    10 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    10 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    12 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    11 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    11 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આગામી 11મીએ વડાપ્રધાન મોદી જામકંડોરણામાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આગામી 11મીએ વડાપ્રધાન મોદી જામકંડોરણામાં
ખાસ-ખબરગુજરાતરાજકોટ

આગામી 11મીએ વડાપ્રધાન મોદી જામકંડોરણામાં

Khaskhabar Editor
Last updated: 2022/10/06 at 5:33 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકો પર સામાજીક, સહકારી સંસ્થા, જિલ્લા બેંક, જિલ્લા સંઘ, જિલ્લા ડેરી સહિતના ક્ષેત્રોના અગ્રણીઓ સાથે હોદ્દેદારો, પદાધિકારીઓ દ્વારા બેઠકનો દોર

રાજકોટ જિલ્લામાંથી વડાપ્રધાનની જનસભામાં સ્વંયભૂ ઉમટનાર લોકજુવાળને કોઇ અગવડતા ન પડે તે માટે રાજકોટ જિલ્લા ભાજપનો દરેક કાર્યકર ખડેપગે

- Advertisement -

વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ: ભવ્ય આયોજનની પૂર્વતૈયારીના ભાગરૂપે વિનોદ ચાવડા, મહેન્દ્રસિંહ સરવૈયા, ડો.ભરત બોઘરા, મનસુખ ખાચરિયા, જયેશ રાદડીયા દ્વારા બેઠકોનો ધમધમાટ

ખાસ-ખબર સંવાદદાતા
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાનાર છે,ત્યારે ” સૌનો સાથ સૌનો વિકાસ ” સુત્રની નેમ સાથે કામ કરી રહેલ ભાજપની ડબલ એન્જીનવાળી કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલ લોકસેવાના કાર્યોની ઝાંખી આપવા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોનો પ્રવાસ ખેડનાર છે, જે પૈકી આગામી તા.11 ઓક્ટોબરના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટના જામકંડોરણા ખાતે જંગી જનમેદનીને સંબોધવાના છે, ત્યારે આ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ કચાશ ન રહે તે માટે રાજકોટ જિલ્લા ભાજપની ટીમ કમર કસી રહી છે,વડાપ્રધાનની જનસભાના આમંત્રણ આપવાના આયોજનના ભાગરૂપે પડધરી,લોધીકા, રાજકોટ, કોટડાસાંગાણી, ઉપલેટા, ધોરાજી, વીંછીયા, જસદણ અને ગોંડલના તાલુકા મથકો પર સંગઠનના હોદ્દેદારો,સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકનો ધમધમાટ ચાલ્યો છે. દરેક બેઠકોમાં સ્વયંભૂ લોક જુવાળ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સંગઠનના હોદેદાર ઓ,તાલુકા અને જીલ્લાના હોદેદાર ઓ, ગામોના સરપંચ ઓ સાથે મીટીંગનુ આયોજન સાસંદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ,ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, કુંવરજીભાઈ બાવળીયા ,રાજકોટ જિલ્લા દુધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જીલ્લા બેંકના ડીરેક્ટર ઓ,તેમજ જીલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવેલ છે,અગ્રણીઓ સાથે કરવામાં આવેલ હોદ્દેદારોની બેઠકમાં દરેક તાલુકામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં હાજર રહેવા માટે લોકોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જિલ્લા ભાજપની પ્રમુખ તથા મહામંત્રીઓ સહિતની ટીમ, સાંસદસભ્ય,ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા રાત-દિવસ એક કરીને તનતોડ મહેનત કરવામાં આવી છે.

જામકંડોરણા ખાતેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસભાની આયોજન તથા વ્યવસ્થાના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા અગ્રણીઓ અને કાર્યકરોને જુદીજુદી જવાબદારીઓ સોપવામાં આવી છે, વડાપ્રધાનને સાંભળવા માટે આવનાર કોઇપણ લોકોને કોઇ અગવડતા ન પડે તે માટે રાજકોટ જિલ્લા ભાજપનો દરેક કાર્યકર ખડેપગે છે,આ તકે રાજકોટ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા થનગની રહ્યું છે.વડાપ્રધાનની જનસભાની વ્યવસ્થાના ભાગરૂપે જામકંડોરણામાં કુમાર છાત્રાલય પાસે 40 વીધા જમીન પર સમિયાણો ઉભો કરવામાં આવી રહ્યો છે, સભામાં આવનાર દરેક વ્યક્તિને ભોજન કરાવવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે,રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાંથી વડાપ્રધાનને સાંભળવા અંદાજીત 2 લાખની જનમેદની ઉમટે તેવો અંદાજ પ્રચંડ પરથી છે.

- Advertisement -

મોદી રાજકોટમાં 10 ઓક્ટોબરે સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે

પ્રધાનમંત્રી મોદી 10 અને 11 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસે છે જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી તેઓ પ્રથમ 10 તારીખે ભરૂચ ત્યારબાદ જામનગર કાર્યક્રમમાં હાજરી આપશે એ પછી તેઓ જામનગર કાર્યક્રમ પૂર્ણ કરી રાજકોટ આવવા રવાના થશે અને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રીરોકાણ પણ કરશે. જે બાદ બીજા દિવસે સવારે 11 ઓક્ટોબરના રોજ તેઓ જામકંડોરણા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વખત રાજકોટમાં રાત્રી રોકાણ

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વખત રાજકોટમાં રાત્રી રોકાણ કરશે. આ અગાઉ તેઓ વર્ષ 2017માં રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરી બીજા દિવસે મોરબી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા જે પછી આજે બીજી વખત તેઓ 10 ઓક્ટોબરના રોજ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે 11 ઓક્ટોબર બાદ 19 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેરમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાવવાનો છે.

શું ચાલી રહી છે તૈયારીઓ?
– જામકંડોરણામાં તૈયારીનો ધમધમાટ
– ચાર હેલિકોપ્ટર આવશે
– હેલિપેડ તૈયાર થઈ ગયું છે.
– સ્ટેજ, એન્ટ્રી પાસ, વ્યવસ્થાનું કામ એસ.ડી.એમ.ને સોંપવામાં આવ્યું છે
– કાલે કલેકટર જામકંડોરણામાં વ્યવસ્થા જોવા જશે.
– એકસ્ટ્રા મોબાઈલ કનેક્ટિવિટી વધારાશે.
– વી.આઈ.પી. પ્રોટોકોલ માટે અધિકારીઓને જવાબદારી સોંપાઈ.
– પી.એમ.ઓ., એમ.ઓ. રૂમ તૈયાર કરશે.
– આજે 4 એસ.પી.જી. આવી ગયા અને કાલે 20 આવશે.
– બંદોબસ્ત અને સિક્યોરિટી એસ.પી. રૂરલ સંભાળી રહ્યા છે.
– પી.એમ.- સી.એમ.ની જમવાની વ્યવસ્થા કલેકટર તંત્ર કરશે.
– પાર્કીંગ વ્યવસ્થા એસ.ડી.એમ. ગોંડલ
– એન્ટ્રી પાસ એસ.ડી.એમ. ગોંડલ, ધોરાજી
– કાર પાર્કીંગ માટે સાત જગ્યા
– જનરલ પાર્કીંગ ચાર, ફૂડઝોન વ્યવસ્થા, મહિલાઓ માટે અલગથી જમવાની વ્યવસ્થા.

 

You Might Also Like

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં 45 વર્ષથી ગુંજે છે ‘વંદે માતરમ’

TAGGED: assemblyelection, BJP, jamkandorna, narendramodi, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 907 સંવેદનશીલ બુથ પર રહેશે ખાસ વોચ: કલેકટર
Next Article અમરેલીના ગુજસીટોકના ગુનામાં બે કાઠી શખ્સનો જામીન ઉપર છૂટકારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?