By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 days ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 days ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    4 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    7 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મિશન સાઉથ પર નીકળ્યા વડાપ્રધાન મોદી: આ ચાર રાજ્યોને 25 હજાર કરોડની આપશે ભેટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મિશન સાઉથ પર નીકળ્યા વડાપ્રધાન મોદી: આ ચાર રાજ્યોને 25 હજાર કરોડની આપશે ભેટ
ખાસ-ખબરરાષ્ટ્રીય

મિશન સાઉથ પર નીકળ્યા વડાપ્રધાન મોદી: આ ચાર રાજ્યોને 25 હજાર કરોડની આપશે ભેટ

Khaskhabar Editor
Last updated: 2022/11/11 at 11:12 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

પીએમ મોદી શુક્રવારે બે દિવસની મુલાકાતે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા પહોંચશે અને ત્યાં 25 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાપર્ણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વચ્ચે દક્ષિણ ભારતના રાજ્યોના પ્રવાસનું આયોજન કર્યું છે અને આ અંતર્ગત તેઓ શુક્રવારે બે દિવસની મુલાકાતે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા પહોંચશે. આ સાથે જ એવું જાણવા મળ્યું છે કે પીએમ આ ચાર રાજ્યોને 25 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાપર્ણ કરશે. જો કે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતમાં રાજકીય વિસ્તરણ પ્રયાસ કરી રહી છે.

- Advertisement -

I look forward to being in the vibrant city of Bengaluru tomorrow, 11th November. I am honoured to be getting the opportunity to unveil a statue of Sri Nadaprabhu Kempegowda.

— Narendra Modi (@narendramodi) November 10, 2022

- Advertisement -

કયા રાજ્યને શું મળશે?
કર્ણાટક
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી બેંગલુરુમાં 5000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે. જણાવી દઈએ કે આ ટર્મિનલ એરપોર્ટની પેસેન્જર ક્ષમતાને લગભગ લગભગ 2.5 કરોડ છે અને આ બાદ તેની ક્ષમતા લગભગ 5-6 કરોડ થઈ જશે. આ સિવાય પીએમ મોદી ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ અને KSR રેલવે સ્ટેશનથી ભારત ગૌરવ કાશી યાત્રા ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે અને બેંગલુરુમાં 98 ટન બ્રોન્ઝ અને 120 ટન સ્ટીલથી બનેલી શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 મીટર ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે.

આંધ્રપ્રદેશ
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ માં પીએમ રૂપિયા 10,500 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ 3750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવતા 6-લેન ગ્રીનફિલ્ડ રાયપુર-વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કોરિડોરના આંધ્ર પ્રદેશનો શિલાન્યાસ કરશે.આ સિવાય તેઓ 2,900 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલ ઓએનજીસીના યુ-ફીલ્ડ ઓનશોર ડીપ વોટર બ્લોક પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉપરાંત 450 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરવામાં આવશે.આ સાથે જ આશરે 150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે શિલાન્યાસ પણ કરશે.

Over the next 2 days, I will be travelling to 4 states in the South- Karnataka, Tamil Nadu, Andhra Pradesh and Telangana to take part in diverse programmes aimed at strengthening India’s growth trajectory.https://t.co/JcJYenJFNr

— Narendra Modi (@narendramodi) November 10, 2022

તેલંગણા
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી રામાગુંડમમાં 9500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક પ્રોજેક્ટ્સનું લોકાપર્ણ કરશે. રામાગુંડમ ખાતે ખાતરનો પ્લાન્ટ રાષ્ટ્રને લોકાપર્ણ કરશે. આ રામાગુંડમ પ્રોજેક્ટનો 7 ઓગસ્ટ 2016ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ સિવાય પીએમ 1000 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ભદ્રાચલમ રોડ-સતુપલ્લી રેલ લાઇન કરશે અને એ ઉપરાંત તેઓ 2200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

તમિલનાડુ
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થાના 36માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે અને એ દિક્ષાંત સમારોહમાં 2018-19 અને 2019-20 બેચના 2300 થી વધુ વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે.

 

You Might Also Like

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

TAGGED: narendramodi, PROJECT, southstate
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે, ઉમેદવારો વચ્ચે થશે ટક્કર
Next Article જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં ફરી એન્કાઉન્ટર, જૈશ-એ-મહોમ્મદનો આતંકી ઠાર માર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?