By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    7 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    7 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    7 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    7 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    7 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    7 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    7 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    7 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    7 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદર રાજમહેલના તાળાં બદલાઈ ગયા: માલિક કોણ? રહસ્ય હજુ અકબંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદર રાજમહેલના તાળાં બદલાઈ ગયા: માલિક કોણ? રહસ્ય હજુ અકબંધ
પોરબંદર

પોરબંદર રાજમહેલના તાળાં બદલાઈ ગયા: માલિક કોણ? રહસ્ય હજુ અકબંધ

Khaskhabar Editor
Last updated: 2025/02/13 at 4:42 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

પોરબંદરના ઐતિહાસિક ‘હુઝૂર પેલેસ’નો 150 કરોડમાં સોદો? જેઠવા રાજપૂત સમાજનો ઉગ્ર વિરોધ

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.12
પોરબંદરની ચોપાટી પર અડીખમ ઊભેલા અને પોરબંદરના ઈતિહાસ સાથે અતૂટ નાતો ધરાવતા ’હુઝૂર પેલેસ’ની તાજેતરમાં માલિકી બદલાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. ગઈકાલે મહેલના તાળા બદલાઈ ગયા અને સુરક્ષા માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે, રાજમહેલનો સોદો કોણે કર્યો, કેટલી રકમમાં થયો, અને મહેલનો નવો માલિક કોણ છે? તે અંગે સત્તાવાર માહિતી હજી સુધી બહાર આવી નથી. પ્રાપ્ત વિગતો મુજબ, પોરબંદરના આ ઐતિહાસિક રાજમહેલની કિંમત આશરે ₹150 કરોડ આંકવામાં આવી રહી છે. શોપિંગ મોલ અને હોટલ ક્ષેત્રે રોકાણ કરનાર મેટ્રોસીટીની એક મોટા ભંડોળવાળી કંપનીએ આ મહેલ ખરીદ્યો હોવાની વાતચીત ચાલી રહી છે. બીજી તરફ, સમસ્ત જેઠવા રાજપૂત સમાજ અને રાજવી પરિવારના દાવા મુજબ, મહેલનો સોદો શંકાસ્પદ છે અને તેનો કાયદેસર મહેસૂલ પુરાવા હજી બહાર આવ્યો નથી. આ ઐતિહાસિક મહેલ જેઠવા રાજવી પરિવારમાં સદીથી અસ્તિત્વ ધરાવે છે. મહારાણા નટવરસિંહજી દ્વારા બનાવવામાં આવેલા આ મહેલના વેચાણ સામે જેઠવા સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેઓનું કહેવું છે કે, મહેલનો તાજેતરનો સંભવિત માલિક હેરી ઉર્ફે હરેન્દ્ર ડી. સિલ્વા માત્ર મહેલના વહીવટદાર હતા અને તેમને કાયદેસર વેચાણનો હક નહોતો. પોરબંદરના ગૌરવ હુઝૂર પેલેસ 11 મે, 1923ના રોજ મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાએ આ રાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. મહેલની રચના એ રીતે કરવામાં આવી હતી કે, તેમાં ત્રણ લેયરના વિશાળ ગાર્ડન, દરિયા કિનારે અનોખું સ્થળ, અને સમુદ્રના દૃશ્ય સાથે એક શાનદાર ઇમારત ઉભી રહી. મુગલ ગાર્ડન (દિલ્લી), વૃંદાવન ગાર્ડન (બેંગલુરુ) અને નિશાંત ગાર્ડન (કાશ્મીર) જેવી બગીચાઓની સમકક્ષ ગાર્ડન અહીં નિર્માણ કરવામાં આવી હતી.

- Advertisement -

સોદો સત્ય કે કાવતરું?
મળતી વિગતો મુજબ, આ સોદાને લઈને બે અલગ-અલગ હોટેલોમાં મેટ્રોસીટી કંપનીના સ્ટાફ અને વકીલોએ બેઠક યોજી હતી. મહેલની અંદરથી મહારાણા નટવરસિંહજીના જૂના ફોટા અને રાજવી સાહિત્ય હટાવી દેવાયું છે, જે મહેલના નવો માલિક બદલાઈ ગયો હોવાના સંકેતો આપે છે. સુરક્ષા માટે રાજકોટની એક પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીને રાખવામાં આવી છે અને તે એજન્સીએ કુતિયાણાની બીજી એક સિક્યુરીટી ફર્મને પેટા-કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની ચર્ચા છે.
જેઠવા પરિવાર અને રાજવી પરિવારો કોર્ટનું શરણું લેશે
પોરબંદરના પ્રખ્યાત હુઝૂર પેલેસ (રાજમહેલ) ના સંભવિત વેચાણને લઈને સમસ્ત જેઠવા રાજપૂત સમાજ અને રાજશાખા પરિવાર હવે કાયદેસર લડત આપવાની તૈયારીમાં છે. પોરબંદરના હજારો લોકોના ભાવનાથી જોડાયેલા આ ઐતિહાસિક મહેલના માલિકી હક અંગે કોર્ટમાં અરજી કરવામાં આવશે. તા. 21 નવેમ્બર 2024ના રોજ હુઝૂર પેલેસ ખાતે વસવાટ કરતા હેરી ઉર્ફે હરેન્દ્ર ડી. સિલ્વા દ્વારા અમદાવાદની વાડિયા ઘાંડી એન્ડ કું. ના વકીલ શ્રીનાથ પારેખ પાસે પ્રોપર્ટી ટાઈટલ ક્લિયરન્સ માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ, એક જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી. આના વિરોધમાં જેઠવા રાજપૂત સમાજ અને રાજશાખા પરિવારે સંયુક્ત નિવેદન આપ્યું કે, હેરી ઉર્ફે હરેન્દ્ર ડી. સિલ્વા માત્ર વહીવટદાર હતા અને તેમના પાસે રાજમહેલ વેચવાનો કોઈ કાયદેસર હક નથી.
હજુ અનેક સવાલો ઊભા થયા છે
શું મહેલનું વેચાણ કાયદેસર રીતે થયું છે?
જો સોદો થયો છે, તો ખરીદદારો કોણ છે?
જેઠવા રાજપૂત સમાજ અને પોરબંદરના લોકો માટે આ મહેલનું ભવિષ્ય શું હશે?
રાજવી પરિવારમાં વારસદાર કોણ?
પોરબંદરના રાજવી ઇતિહાસ મુજબ, મહારાણા નટવરસિંહજીના પ્રથમ લગ્ન 5 ફેબ્રુઆરી 1920 ના રોજ લીંબડી સ્ટેટના રાજકુંવરી રૂપાળીબા સાથે થયા હતા. જોકે, 21 વર્ષ સુધી સંતાનપ્રાપ્તિ ન થતાં, મહારાણાએ તેમના ભાયાત શિવસિંહજીના પુત્ર બાલસિંહજીને દત્તક લીધા હતા અને તેઓ યુવરાજ ઉદયભાણસિંહજી તરીકે ઓળખાયા. મહારાણા નટવરસિંહજીના અવસાન પછી, રાજવી પરિવાર અને જેઠવા રાજપૂત સમાજ ઉદયભાણસિંહજીને કાયદેસર વારસદાર માને છે, જ્યારે હેરી ઉર્ફે હરેન્દ્ર ડી. સિલ્વાની દત્તક વિધિ અથવા રાજતિલક ક્યારેય નોંધાઈ નથી.
બોગસ દસ્તાવેજો દ્વારા વેંચાણનો પ્રયાસ?
જેઠવા સમાજના પ્રમુખ રાજભા જેઠવા એ આક્ષેપ કર્યો કે કોઈ અધિકૃત વારસદારની હાજરી વિના માત્ર ખાનગી દસ્તાવેજો અને બોગસ વીલના આધારે મહેલ વેચવાની હિલચાલ ચાલી રહી છે. આ મુદ્દે રાજશાખા પરિવાર, જે સીધા જેઠવા રાજવી વંશ સાથે જોડાયેલા છે, તેઓ પણ કોર્ટમાં અરજી કરવાના છે. તેઓના નામ પણ બારોટના ચોપડે કાયદેસર રીતે નોંધાયેલ છે, તેથી આ લડત માત્ર એક પરિવારની નહીં, પરંતુ પોરબંદરના ઇતિહાસ અને સંસ્કૃતિની છે.
આગળ શું?
1. કોર્ટમાં કાયદેસર દાવા દાખલ થશે.
2. જેઠવા સમાજ અને રાજશાખા પરિવાર આ સોદો રદ કરાવવા માટે એકજૂટ રહેશે.
3. પોરબંદરના અન્ય સમાજો પણ આ લડતમાં સાથ આપશે.

“આ રાજમહેલ માત્ર ઈમારત નથી, તે પોરબંદરના ઈતિહાસ અને સંસ્કૃતિની અનમોલ ધરોહર છે. અમે કાયદેસર રીતે લડત આપી મહેલ બચાવીશું.’
-રાજભા જેઠવા, પ્રમુખ, જેઠવા રાજપૂત સમાજ

You Might Also Like

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

ગુજરાતનો દરિયો દાણચોરોનો ‘ગેટ વૅ’ દ્વારકા નજીકથી ₹5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ

પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના સરપંચને બે શખ્સોએ માર માર્યો
Next Article મેટોડામાંથી પિસ્ટલ અને જીવતા કાર્ટીઝ સાથે રાજકોટનો હિસ્ટરીશીટર ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
પોરબંદર

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
પોરબંદર

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?